Book Title: Karmgranth 6 Prashnottari Part 05
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
પ્રશ્નોત્તરી ભાગ - ૫
૧૬૭
ઉ ૨૮ના બંધે બંધભાંગા ૮, ૩૧ના ઉદયે સામાન્યતિર્યંચના ૧૧૫૨ ઉદયભાંગા, સત્તાસ્થાન ૩. ૯૨, ૮૮, ૮૬, બંધોદયભાંગા ૮ ૪ ૧૧૫૨ = ૯૨૧૬, ઉદયસત્તાભાંગા ૧૧૫૨ ૪ ૩ = ૩૪૫૬. ૭૦૭. આ જીવોને અઠ્ઠાવીશના બંધે સર્વ ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા થાય?
૨૧ના ઉદયે ઉદયસત્તાભાંગા
૨૫ના ઉદયે ઉદયસત્તાભાંગા
૨૬ના ઉદયે ઉદયસત્તાભાંગા
૨૭ના ઉદયે ઉદયસત્તાભાંગા
૨૮ના ઉદયે ઉદયસાભાંગા
૨૯ના ઉદયે ઉદયસત્તાભાંગા
૩૦ના ઉદયે ઉદયસત્તાભાંગા
૩૧ના ઉદયે ઉદયસત્તાભાંગા
૩૨
૩૩
૧૧૫૨
૩૩
૨૩૫૬
૩૫૦૮
૮૦૮૩
૩૪૫૬
કુલ ઉદયસત્તાભાંગા
૧૮૬૫૩ થાય છે.
૭૦૮. આ જીવોને અઠ્ઠાવીશના બંધે સર્વ ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય ? ૨૮ના બંધે બંધમાંગા ૮ સર્વ ઉદયના, ઉદયસત્તાભાંગા ૧૮૬૫૩ x બંધભાંગા ૮ = ૧૪૯૨૨૪. બંધોદય સત્તાભાંગા અથવા સંવેધભાંગા થાય છે.
૭૦૯. આ જીવોને અઠ્ઠાવીશના બંધે નરકગતિ પ્રાયોગ્ય સામાન્યથી બંધાદિ કેટલા કેટલા હોય ?
૨૮ના બંધે નરકગતિ પ્રાયોગ્ય બંધભાંગો ૧, ઉદયસ્થાન ૬. ૨૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ઉદયભાંગા ૩૫૪૪, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૯, ૮૮, ૮૬
૭૧૦. આ જીવોને અઠ્ઠાવીશના બંધે પચ્ચીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા
થાય ?
હું

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230