Book Title: Karmgranth 6 Prashnottari Part 05
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 174
________________ ૧૬૫ પ્રશ્નોત્તરી ભાગ-૫ ૬૯૮. આ જીવોને અાવીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈકીયના ઉદયસત્તાભાંગા કેટલા થાય? '૨૮ના બંધ બંધભાંગા ૮, ૨૯ના ઉદયે વૈકીયતિર્યંચના ૧૬ + વૈકીયમનુષ્યના ૯= ૨૫ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા ૮ ૪ ૨૫ = ૨૦૦, ઉદયસત્તાભાંગા ૨૫ ૮ ૨ = ૫૦. ૯૯૯. આ જીવોને અાવીશના બંધે ઓગણત્રીશના ઉદયે આહારકના ઉદય સત્તાભાંગા કેટલા થાય? ૨૮ના બંધે બંધભાંગા ૮, ર૯ના ઉદયે આહારકના ઉદયભાંગા ૨, સત્તાસ્થાન ૧. ૯૨. બંધોદયભાંગા ૮ ૮ ૨ = ૧૬, ઉદયસત્તાભાંગા ૨ * ૧ = ૨. ૭૦૦. આ જીવોને અાવીશના બંધે ઓગણત્રીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૨૮ના બંધ ર૯ના ઉદયે સામાન્યજીવોના ઉદયસત્તાભાંગા ૩૪૫૬ વૈકીય જીવોના ઉદયસત્તાભાંગા ૫૦ આહારકના જીવોના ઉદયસત્તાભાંગા કુલ જીવોના ઉદયસત્તાભાંગા ૩૫૦૮ ૭૦૧. આ જીવોને અઠ્ઠાવીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય જીવોના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૨૮ના બંધે બંધભાંગા ૮, ૩૦ના ઉદયે સામાન્ય તિર્યંચના ૧૧૫ર + સામાન્ય મનુષ્યના ૧૧૫ર = ૨૩૦૪ ઉદયભાંગા, સત્તાસ્થાન ૩. ૯૨, ૮૮, ૮૯, બંધોદયભાંગા ૮ ૮ ૨૩૦૪ = ૧૮૪૩૨, ઉદયસત્તાભાંગા ૨૩૦૪ ૪ ૩ = ૬૯૧૨.

Loading...

Page Navigation
1 ... 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230