Book Title: Karmgranth 6 Prashnottari Part 05
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 172
________________ પ્રશ્નોત્તરી ભાગ - ૫ ૧ = ૧. ૬૮૯. આ જીવોને અઠ્ઠાવીશના બંધે પચ્ચીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ ૨૮ના બંધે ૨૫ના ઉદયે વૈક્રીયના ૩૨ + આહારકનો ૧ = ૩૩ થાય. ૬૯૦. આ જીવોને અઠ્ઠાવીશના બંધે છવ્વીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ૨૮ના બંધે બંધભાંગા ૮, ૨૬ના ઉદયે સામાન્યતિર્યંચના ૨૮૮ + સામાન્યમનુષ્યના ૨૮૮ = ૫૭૬ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮. બંધોદયભાંગા ૮ ૪ ૫૭૬ = ૪૬૦૮, ઉદયસત્તામાંગા ૫૭૬ ૪ ૨ = ઉ ૧૬૩ સત્તાસ્થાન ૧. ૯૨. બંધોદયભાંગા ૧ ૪ ૧ = ૧, ઉદયસત્તામાંગા ૧ ૪ ૧૧૫૨. ૬૯૧. આ જીવોને અઠ્ઠાવીશના બંધે સત્તાવીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૨૮ના બંધે બંધભાંગા ૮, ૨૭ના ઉદયે વૈક્રીયતિર્યંચના ૮ + વૈક્રીયમનુષ્યના ૮ = ૧૬ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮. બંધોદયભાંગા ૮ r ૧૬ = ૧૨૮, ઉદયસત્તાભાંગા ૧૬ ૪ ૨ = ૩૨. ૬૯૨. આ જીવોને અઠ્ઠાવીશના બંધે સત્તાવીશના ઉદયે આહારકને ઉદયસત્તામાંગા કેટલા થાય? ૨૮ના બંધે બંધભાંગો ૧. ૨૭ના ઉદયે આહારકનો ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૧. ૯૨, બંધોદયભાંગા ૧ ૪ ૧ = ૧, ઉદયસત્તાભાંગા ૧૪ હ ૧ = ૧. ૬૯૩. આ જીવોને અઠ્ઠાવીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્ય જીવોને ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ૨૮ના બંધે બંધમાંગો ૮. ૨૮ના ઉદયે, સામાન્યતિર્યંચના ૫૭૬ + સામાન્યમનુષ્યના ૫૭૬ = ૧૧૫૨ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨, હ

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230