Book Title: Karmgranth 6 Prashnottari Part 05
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
૧દદ
કર્મગ્રંથ-૬ ૭૦૨. આ જીવોને અાવીશના બંધે ત્રીશના ઉદયે સામાન્યતિર્યંચના
ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૨૮ના બંધ બંધભાંગા ૮, ૩૦ના ઉદયે સામાન્ય તિર્યંચના ૫૭૬
ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા ૮ ૪ ૫૭૬ = ૪૬૦૮,
ઉદયસત્તાભાંગા પ૭૬ 1 ૨ = ૧૧૫ર. ૭૦૩. આ જીવોને અઠ્ઠાવીશના બંધે ત્રિીશના ઉદયે વૈકીયના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ ર૮ના બંધે બંધભાંગા ૮, ૩૦ના ઉદયે વૈકીયતિર્યંચના ૮+ વૈકીયમનુષ્યનો
૧ = ૯ ઉદયભાંગા ૮૪ ૯ = ૭૨, ઉદયસત્તાભાંગા ૯૮૨ = ૧૮.. ૭૦૪. આ જીવોને અાવીશના બંધે ત્રીશના ઉદયે ઉદયસત્તાભાંગા (આહારકના)
કેટલા થાય? ઉ ૨૮ના બંધે બંધભાંગા ૮, ૩૦ના ઉદયે આહારકનો ઉદયભાંગો ૧,
સત્તાસ્થાન ૧.૯૨. બંધોદયભાંગા ૮૪ ૧ = ૮, ઉદયસત્તાભાંગા ૧૪
૧ = ૧. ૭૦૫. આ જીવોને અટ્ટાલીશના બંધે ત્રીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા
થાય? ૨૮ના બંધે બંધભાંગા ૮, ૩૦ના ઉદયે, સામાન્ય જીવોના ઉદયસત્તાભાંગા ૧૯૧૨ સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા ૧૧પર વૈકીય જીવોના ઉદયસત્તાભાંગા ૧૮ આહારક જીવોના ઉદયસત્તાભાંગા ,
આ જીવોના કુલ ઉદયસત્તાભાંગા ૮૦૮૩ ૭૦૬. આ જીવોને અઠ્ઠાવીશના બંધે એકત્રીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા
થાય?

Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230