SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ - ૫ ૧ = ૧. ૬૮૯. આ જીવોને અઠ્ઠાવીશના બંધે પચ્ચીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ઉ ૨૮ના બંધે ૨૫ના ઉદયે વૈક્રીયના ૩૨ + આહારકનો ૧ = ૩૩ થાય. ૬૯૦. આ જીવોને અઠ્ઠાવીશના બંધે છવ્વીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ૨૮ના બંધે બંધભાંગા ૮, ૨૬ના ઉદયે સામાન્યતિર્યંચના ૨૮૮ + સામાન્યમનુષ્યના ૨૮૮ = ૫૭૬ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮. બંધોદયભાંગા ૮ ૪ ૫૭૬ = ૪૬૦૮, ઉદયસત્તામાંગા ૫૭૬ ૪ ૨ = ઉ ૧૬૩ સત્તાસ્થાન ૧. ૯૨. બંધોદયભાંગા ૧ ૪ ૧ = ૧, ઉદયસત્તામાંગા ૧ ૪ ૧૧૫૨. ૬૯૧. આ જીવોને અઠ્ઠાવીશના બંધે સત્તાવીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૨૮ના બંધે બંધભાંગા ૮, ૨૭ના ઉદયે વૈક્રીયતિર્યંચના ૮ + વૈક્રીયમનુષ્યના ૮ = ૧૬ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮. બંધોદયભાંગા ૮ r ૧૬ = ૧૨૮, ઉદયસત્તાભાંગા ૧૬ ૪ ૨ = ૩૨. ૬૯૨. આ જીવોને અઠ્ઠાવીશના બંધે સત્તાવીશના ઉદયે આહારકને ઉદયસત્તામાંગા કેટલા થાય? ૨૮ના બંધે બંધભાંગો ૧. ૨૭ના ઉદયે આહારકનો ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૧. ૯૨, બંધોદયભાંગા ૧ ૪ ૧ = ૧, ઉદયસત્તાભાંગા ૧૪ હ ૧ = ૧. ૬૯૩. આ જીવોને અઠ્ઠાવીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્ય જીવોને ઉદયસત્તાભાંગા કેટલા થાય ? ૨૮ના બંધે બંધમાંગો ૮. ૨૮ના ઉદયે, સામાન્યતિર્યંચના ૫૭૬ + સામાન્યમનુષ્યના ૫૭૬ = ૧૧૫૨ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨, હ
SR No.023047
Book TitleKarmgranth 6 Prashnottari Part 05
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages230
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy