________________
કર્મગ્રંથ-દ
૨૯ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૧ના ઉદયે નારકીનો ઉદય ભાંગો ૧, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮, બંદોદયભાંગા ૪૬૦૮ ૪ ૧ = ૪૬૦૮, ઉદયસત્તાભાંગા ૧ ૪ ૨ =
૭૪૭. આ જીવોને ઓગણત્રીશના બંધે એકવીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગ
કેટલા થાય ?
૧૭૬
ઉ
ઉ
૨૯ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૧ના ઉદયે
સામાન્યતિર્યંચના ઉદયસત્તાભાંગા
૪૦
સામાન્યમનુષ્યના ઉદયસત્તાભાંગા
દેવતાના ઉદયસત્તામાંગા
નારકીના ઉદયસત્તાભાંગા
૧૬
ર
કુલ ઉદયસત્તાભાગા
૯૦ થાય છે.
૭૪૮. આ જીવોને ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે વૈક્રીય શરીરીનાં ઉદયસત્તાભાંગા કેટલા થાય ?
૩૨
હ
૨૯ના બંધે બંધ ભાંગા ૪૬૦૮, ૨૫ના ઉદયે વૈક્રીયતિર્યચના ૮ + વૈક્રીયમનુષ્યના ૮ = ૧૬, ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૧૬ = ૭૩૭૨૮, ઉદયસત્તામાંગા ૧૬ ૪ ૨
= ૩૨.
૭૪૯. આ જીવોને ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા
કેટલા થાય ?
૨૯ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૫ના ઉદયે દેવતાના ઉદયભાંગા ૮ સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮. બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૮ = ૩૬૮૬૪, ઉદયસત્તાભાંગા ૮ ૪ ૨ = ૧૬.
૭૫૦. આ જીવોને ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે નારકીના ઉદયસત્તામાંગા
કેટલા થાય ?
૨૯ના બંધે બંધભાંગા ૪૬૦૮, ૨૫ના ઉદયે નારકીનો ઉદયભાંગો ૧,