________________
૧૬
" |
ઉ
પ્રશ્નોત્તરી ભાગ-૫
૧૭૭. સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮. બંધોદયભાંગા ૪૬૦૮ x ૧ = ૪૬૦૮,
ઉદયસત્તાભાંગા ૧ ૮ ૨ = ૨. ૭૫૧. આ જીવોને ઓગણત્રીશના બંધે પચ્ચીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ૨૯ના બંધે બંધભાંગા ૪૯૦૮, ૨૫ના ઉદયે, વૈકીયજીવોના ઉદયસત્તાભાંગા ૩૨ દેવતાના ઉદયસત્તાભાંગા નારકીના ઉદયસત્તાભાંગા કુલ ઉદયસત્તાભાંગા
. ૫૦ થાય. ૭પર. આ જીવોને ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્યતિર્યંચના
ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૨૯ના બંધ બંધભાંગા ૪૬૦૮, ૨૬ના ઉદયે સામાન્યતિર્યંચના ૨૮૮ ઉદયભાંગા, સત્તાસ્થાન પ. બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૨૮૮ =
૧૩૨૭૧૦૪, ઉદયસત્તાભાંગા ૨૮૮ ૪ ૫ = ૧૪૪૦. ૭પ૩. આ જીવોને ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે સામાન્ય મનુષ્યના
ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ર૯ના બંધ બંધમાંગા ૪૬૦૮, ૨૬ના ઉદયે સામાન્ય મનુષ્યના ૨૮૮
ઉદયભાંગા, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૨૮૮ = - ૧૩૨૭૧૦૪, ઉદયસત્તાભાંગા ૨૮૮ ૪૪ = ૧૧૫ર. ૭૫૪. આ જીવોને ઓગણત્રીશના બંધે છવ્વીશના ઉદયે કુલ ઉદયસાભાંગા
કેટલા થાય? ઉ ૨૯ના બંધ બંધભાંગા ૪૬૦૮, ૨૬ના ઉદયે
સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા ૧૪૪૦ સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા ૧૧૫ કુલ ઉદયસત્તાભાંગા
૨૫૯૨