Book Title: Karmgranth 6 Prashnottari Part 05
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 169
________________ ઉ ૧૬૦ - કર્મગ્રંથ-૬ થાય? ર૬ના બંધ બંધભાંગા ૧૬, ૨૮ના ઉદયે, સામાન્ય મનુષ્યના ૪૬૦૮ ઉદયસત્તાભાંગા વૈક્રીયજીવોના ૮૦ ઉદયસત્તાભાંગા ૪૬૮૮ ઉદયસત્તાભાંગા ૬૭૬. આ જીવોને છવ્વીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્યજીવોના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૨૬ના બંધ બંધભાંગા ૧૬, ૨૯ના ઉદયે, સામાન્ય તિર્યંચના ૧૧૫ર + સામાન્ય મનુષ્યના ૫૭૬ = ૧૭૨૮ ઉદયભાંગા, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૧૬ ૪૧૭૨૮ = ૨૭૬૪૮, ઉદયસત્તાભાંગા ૧૭૨૮ ૪ ૪ = ૬૯૧૨. ૬૭૭. આ જીવોને છવ્વીશના બંધે ઓગણત્રીશના ઉદયે વક્રીયજીવોના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૨૬ના બંધ બંધભાંગા ૧૬, ૨૯ના ઉદયે, વૈક્રીયતિર્યંચના ૧૬ + વિક્રીયમનુષ્યના ૮ + દેવતાના ૧૬ = ૪૦ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા ૧૬ ૪ ૪૦ = ૬૪૦, ઉદયસત્તાભાંગા ૪૦ x ૨ = ૮૦. ૬૭૮. આ જીવોને છવ્વીશના બંધે ઓગણત્રીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા થાય? ર૬ના બંધે બંધભાંગા ૧૬, રત્ના ઉદયે, સામાન્યજીવોના ૬૯૧૨ ઉદયસત્તાભાંગા વૈકીયજીવોના ૮૦ ઉદયસત્તાભાંગા ૬૯૯૨ ઉદયસત્તાભાંગા થાય. ૬૭૯. આ જીવોને છવ્વીશના બંધે ત્રીશના ઉદયે સામાન્યજીવોના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૨૬ના બંધે બંધભાંગા ૧૬, ૩૦ના ઉદયે સામાન્ય તિર્યંચના ૧૭૨૮ +

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230