________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
દર્શનકથા : ૯
પહોંચી; ત્યાં અપાર શોભા હતી. કંચનના કલશથી ને ગજમોતીના હારથી, તેમ જ ઉત્તમ વસ્ત્રો વગેરેની ભેટથી સન્માન કર્યું. ત્રણ દિવસ જાનને રાખીને ચોથા દિવસે વિદાય આપી. વિદાયપ્રસંગે પિતાએ મનોવતીને શિખામણ આપતાં કહ્યું
2-74
· બેટી! તું ઉત્તમ કુળની મર્યાદાથી વર્તજે, તારાથી મોટા હોય તેમના પ્રત્યે વિવેકથી વર્તજે અને સાસુની આજ્ઞા માથે ચડાવજે. તથા જિનેન્દ્રદેવના દર્શનની જે પ્રતિજ્ઞા લીધી છે તેનું દઢપણે પાલન કરજે
जिनवरदर्शप्रतिज्ञा लई, सो दृढ कर पालो तुम सही । इहविध तात सीख जब दई, सुन्दरि चित्तमें सब धर लई ||
ત્યારબાદ બુધસેનકુમારની જાન હસ્તિનાપુરથી વિદાય થઈને વલ્લભીપુર આવી પહોંચી. ત્યાં સૌથી પહેલાં જિન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com