Book Title: Jain Vartao 06
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
દર્શનકથા : ૧૫
મોતીના ભંડાર ભર્યા છે. જિંદગીભર વાપરીશ તો પણ તે ખૂટે તેમ નથી. માટે આમાંથી મનમાનીતા ગજમોતીનો પૂંજ લઈને તું હંમેશા આનંદપૂર્વક જિનેન્દ્રદેવની પૂજા કરજે.
આ વાત સાંભળીને મનોરમાને ઘણો જ આનંદ થયો. રોમરોમ જિનેન્દ્રભક્તિનો ઉલ્લાસ જાગ્યો, ને હર્ષપૂર્વક જિનેન્દ્રદેવના પૂજનની તૈયારી કરવા લાગી.–સ્નાન કરી, ઉત્તમ વસ્ત્રો પહેરી, હાથમાં ગજમોતીનો થાળ લઈ ધામધૂમથી જિનમંદિર તરફ ચાલી; ઘરની બધી સ્ત્રીઓ પણ હર્ષપૂર્વક મંગલગીત ગાતીગાતી તેની સાથે ચાલી
↓
गजमोती करमें लीने, जिनभवन प्रयाण सु किने । जिनदर्श करे अब ताने, मन फूली न अंग समाने ।। જિનમંદિરે જઈને આનંદપૂર્વક ભગવાનની પૂજા કરી
ગજમુક્તા ચોખે બહુત અનોખે લખ નિદોખે પુંજ ધરું, અક્ષયપદ પાઉં ઔર ન ચાહું, કર્મ નશાઉં ચરણ પૂરું; શ્રી જિનવ૨ વંદું મન આનંદું ભવદુઃખદુ ચિત્તધારી, જિન વંદું કોડં ભવદુઃખ છોડ શિવમુખ જોડું સુખ ભારી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86