Book Title: Jain Vartao 06
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 67
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દર્શનકથા : ૬૩ હવે અહીં કોઈ પ્રશ્ન કરે કે જેને જિનદર્શનની પ્રતિજ્ઞા હોય, અને ક્યાંક જિનદર્શન મળતા ન હોય તો તેણે શું કરવું? તેનો ઉત્તર :- જ્યાં સુધી જિનદર્શન મળી શકે ત્યાં સુધી તો દર્શન વગર ન રહેવું. પણ એવો જ યોગ બને કે જ્યાં જિનદર્શન ન હોય, તો મનમાં જિનદર્શનની ભાવનાપૂર્વક તે દિવસે ઉપવાસ અથવા એકાશન કરે, એટલી શક્તિ ન હોય તો જિનવરદેવને યાદ કરીને, ભોજન વખતે જે વસ્તુઓ તેમાં એક વસ્તુનો ત્યાગ કરે.—એ રીતે દર્શનપ્રતિજ્ઞાનું પાલન કરે. તાતે નરનારી સુન લેહુ, દર્શપ્રતિણા પાલહુ યેહુ; દર્શસમાન ઔર ન હોય, દર્શસમાન ન જગમેં કોય. તાતે દર્શપ્રતિજ્ઞા લેય, દર્શન બિન ભોજન ન કરે; દર્શન બિન ધિક જીવન હોય, યહુ નિશ્ચયકર જાનો સોય. દર્શનકથા પૂરણ ભઈ, “ભારમલ્લ’ પ્રગટ કર દઈ; ભૂલચૂક જો કછૂ ભી હોય, પંડિત શુદ્ધ કરો સબ કોય. મેં મતિહીન કહી અતિકાર ક્ષમિયો બુધજન લઘુ નિરધાર; પઢે સુને જન જો મન લાય, જન્મ જન્મ કે પાતક જાય. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86