Book Title: Jain Vartao 06
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
* પ્રશસ્તિ | તીર્થધામ સુવર્ણપુર સૌરાષ્ટ્રદેશ મોઝાર, સીમંધર જિનવરતણાં દર્શન આનંદકાર.
જ્યાં ગુરુ કહાન બિરાજતા અનેક સંતની સાથ, સાધર્મી સહુ સેવતા શ્રી જિન-શાસ્ત્ર-સુપાઠ. જિનમંદિર જિનદેવનું અતિશય ભવ્ય ઉદાર, પચીસ વર્ષ પૂરણ થતાં, ઉત્સવ મંગલકાર. બે હજાર બાવીશની બીજ ફાગણ ઉજમાળ, જિનવરપ્રભુની ભક્તિથી કરી કથા સુખકાર. પ્રગટી સંત શ્રીમુખથી દર્શનકથા સુસાર, સુણતાં ભક્તિ ઉલ્લસી, સૌ બોલે જયજયકાર. હરિ વંદે જિનચરણમાં અતિશય ભક્તિસહિત, જિનવરપ્રભુ શરણું ગ્રહી પામ્યો આતમહિત.
શ્રી જિનેન્દ્રપ્રભુ પ્રત્યે પરમભક્તિથી લખાયેલી
આ દર્શનકથા વાંચી-સાંભળીને સૌ જિનેન્દ્રભક્તિની વૃદ્ધિ કરો !
-: નય જિનેન્દ્ર :
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86