________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૬)
થાકાતસ્મૃતિ પ્રકાશન
OF વીરબાળકોમાં ધર્મના ઉત્તમ સંસ્કાર -
આપણા બાળકોમાં ધર્મના ઉત્તમ સંસ્કાર રેડનારી આ નાનકડી વાર્તાઓ આપને ગમી? જરૂર ગમી હશે. ભગવાનના દર્શન-પૂજન માટે ઉત્સાહ જગાડે ને પોતાના આત્માને ઓળખવાની પ્રેરણા આપે એવી નાની-નાની જૈનધર્મની કથાઓ લાખોની સંખ્યામાં પ્રચાર કરવાની જરૂર છે. આપણાં બાળકો આજે આવું સાહિત્ય માંગી રહ્યા છે... માત્ર બાળકો નહિ, યુવાનો ને વૃદ્ધો, ભાઈ ઓ ને બહેનો સૌ કોઈ હોંશે હોંશે વાંચે એવું સુંદર પુસ્તક “ચોવીસ તીર્થકરોનું મહાપુરાણ” આપને ખૂબ જ ગમશે.
શ્રી મહાવીર ભગવાનના અઢીહજારવર્ષીય નિર્વાણ મહોત્સવ નિમિત્તે એ મહાન પુસ્તકનું પ્રકાશન થયું છે... આપ પણ ઉત્સાહથી તેના પ્રચારમાં સાથ આપો. ને બાળકોને ધર્મનો ઉત્તમ વારસો આપો.
– જય મહાવીર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com