Book Title: Jain Vartao 06
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 43
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દર્શનકથા : ૩૯ અને મનમાં વિચારવા લાગ્યો કે આ કુંવરને હું શું ઈનામ આપું? લક્ષ્મી વડે તો આ મોતીનાં મૂલ્ય થાય તેમ નથી; આ કુમાર સદ્ગુણી છે, માટે મારી પુત્રીને એની સાથે પરણાવું.આમ વિચારી રાજાએ પ્રીતિપૂર્વક કુંવરને એ વાત કરી. તરત પંડિતને બોલાવ્યા ને કુંવરને ચાંદલા કર્યા. બુધસેનકુમારે ઘરે આવીને મનોવતીને એ વાત કરી. ત્યારે સુંદરીએ કહ્યું : સ્વામીનાથ! તમે રાજજમાઈ થયા એ તો સારું પણ મને વિસરી ન જશો. કુંવરે કહ્યું-દેવી! આ બધો તારી દર્શનપ્રતિજ્ઞાનો પ્રતાપ છે,-હું તને કેમ વિસરું! - રાજાએ તો મંડપ સજાવ્યા ને ધામધૂમથી લગ્ન કર્યા. લગ્ન વખતે કુંવરને પહેરામણીમાં હાથી ને ઘોડા, સુવર્ણના કળશ ને ગજમોતીના હાર ઉપરાંત પોતાના રાજ્યનો ચોથો ભાગ આપ્યો; તથા ઉત્તમ મહેલ આપ્યો. મનોવતી પણ સુખપૂર્વક બીજા મહેલમાં રહેવા લાગી. તેની દર્શન-પ્રતિજ્ઞાના પુણ્યપ્રતાપે તક્ષણ આવું ફળ આવ્યું. તેથી અહીં કવિ કહે છે કે तातें नरनार सुनीजे, नित दर्शन प्रतिज्ञा कीजे। जिनदर्श समान न कोई , यही सार जगतमें होई।। મહાન જિનમંદિરનું નિર્માણ બગીચામાં દેવે જે જિનાલય-રચના કરી હતી તેનું કામ પૂરું થતાં તે સંકેલી લીધી ને તે પોતાના સ્વર્ગમાં Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86