________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દર્શનકથા : ૧૩ गजमोतियोंके पुंज लाऊं, जिनराज आगे जगमगें। तब करुं भोजन भ्रात मेरे, जासु फल सब डर भगे।।
મનોવતી કહે છે-હે બધુ! તું સાંભળ! મેં મુનિરાજની સાક્ષીથી જિનદર્શનની પ્રતિજ્ઞા કરી છે કે-ગજમોતી વડે જિનદેવની પૂજા કરું, પ્રભુચરણ-સમીપ ગજમોતી ઝગમગી ઊઠે,
-
*
C
:
દ્વઝ
-
- ST
રમણ
ત્યાર પછી જ ભોજન કરું.-એ જિનદેવની ઉપાસનાથી બધા ભય દૂર થાય છે. પરંતુ, હું મારા ભાઈ ! અહીં તે ગજમોતી મને દેખાતાં નથી, તો હું ભોજન કેમ કરું? આથી મેં મૌન ધારણ કર્યું છે. માટે બીજાં કાંઈ બોલ્યા વગર તું જલદી મને અહીંથી વિદાય કરાવ ને તારી સાથે પિયરમાં લઈ જા. આ વાતનો ભેદ બહાર પાડીશ નહિ. હસ્તિનાપુર પહોંચીને ગજમોતી વડે જિનપૂજા કરીને હું ભોજન કરીશ; તે માટે કાંઈ ચિન્તા નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com