________________
પતિસૂરિ]
પ્રસ્તાવના. એમને જન્મ સં ૧૨૮૩ ડોડગામમાં (મેરૂ. પ્ર. તથા શતકમાં કોક ગામમાં ) થયો હતો. જિનદેવશેઠ પિતા. જિનદેવી માતા. સં. ૧૨૯૧માં દીક્ષા. સં. ૧૩૧૪ અણહિલપુરમાં આચાર્ય પદ. સં. ૧૩૧૬ જાલેરમાં ગચ્છનાયકપદ અને સં. ૧૩૩૯માં ૫૬ વર્ષની વયે સ્વર્ગવાસ.
આ ત્રણેમાંથી અહિં. પૃ. ૯૦ ઉપર છપાએલ અદ્દેમટ્ટે મંત્ર ગર્ભિત પાર્શ્વનાથ તેત્રના રચયિતા કયા હશે એ કહેવું કઠિન છે. કારણ કે આ ત્રણે આચાર્યોને સમુદાય વિદ્વાન હતા અને તેમણે અનેક ગ્રંથ રચી જૈન સાહિત્યને સમૃદ્ધ કર્યું છે, પરંતુ એમની પિતાની એકે કતિ હજી સુધી જોવામાં આવી નથી તેમજ કોઈ ચોક્કસ પુરાવો મળ્યો નથી. વિદ્વાને સ્વયં નિર્ણય કરી લે.
૧૦ શ્રીજિનપતિસૂરિ. वाग्मि ग्रामशिरोरत्नं वन्देमत्यैश्वरस्तुतम् । भक्तया सुमेधसां धुर्य श्रीमज्जिनपतिं गुरुम् ।।
જન્મ સંવત ૧૨૧૦ ચૈત્ર વદિ ૮ માલગોત્રીય યશોવર્ધનશાહ પિતા. સુહરદેવી માતા. સં. ૧૨૧૮ ના ફાલ્ગન વદિ ૮ દિને દિલ્હીમાં દીક્ષા, સં, ૧૨૨૩ના કાર્તિક સુદિ ૧૩ને દિને તેમનું પદસ્થાપન જયદેવાચાર્યું કર્યું. એમણે પ્રતિબોધ આપી મર્કટ નિવાસી શ્રેષ્ટિ નેમિચંદ્ર ભાંડાગારિકને જૈનધર્મી બનાવ્યા હતા [ ભાં. ૪ ૧૪૯, ] તે શ્રેષ્ઠિએ સં. ૧૨૪૫ માં જિનવલ્લભસૂરિગીત રચેલ છે તેમજ સક્રિય (ષષ્ઠિશતક) નામને ઉપદેશમય પ્રકરણ ગ્રંથ પ્રાકૃતમાં રઓ (વે. નં. ૧૬૭૦-૭૨ ). સં. ૧૨૩૫ માં આ શ્રેષ્ઠિના પુત્ર દીક્ષા લઈ પછી જિનપતિસૂરિના પટ્ટધર નામે જિનેશ્વર સૂરિ તરીકે થયા. . : વાદિદેવરિના શિષ્ય મહેંદ્રસૂરિશિષ્ય પ્રદ્યુમ્નસૂરિએ વાદસ્થળ નામનો ગ્રંથ રચ્યો હતો તેમાં આશાપલ્લીના ઉદયનવિહારમાં -