________________
- સતિકર સ્વાત્ર
૩૨૭
નિવારણ કરવા માટે પ્રગટ છે પ્રભાવ જગતમાં જેને એવા આ શાંતિકર સ્તાત્ર’ ને કંઇક આમ્નાય ( વિધિ ) અમેએ વર્ણવેલ છે, તે કોઇ પણ મિથ્યાત્વીને, અમિ`જનાને, સદાચાર વગરના માણસાને, શૌચાદિ નિત્યકમ નહિ પાળનારાઓને, બાળકાને તેમજ સ્ત્રીઓને ( મંદબુદ્ધિ હાવાને લીધે ) આપવા નહિ. કેમકે સદાચાર પાળનારાઓને દરેક રીતે આબાદીને આપનાર આ સ્તેાત્ર છે,
સાધનાઃ
પર્યુષણુપના અઠ્ઠમ કરી ૧૦૮ વાર સંતિકર સપૂર્ણ ગણવું એ સાધના કર્યાં પછી જ્યારે જરૂર પડે ત્યારે બીજી અને ત્રીજી ગાથા ૧૦૮ વાર ગણવી, રાગ જ્વરાદિક જાય, આ સ્તંાત્ર મહા પ્રભાવિક છે.