________________
શ્રી ધરણેન્દ્ર (પાર્શ્વનાથ) તેત્રના
અંગેની વિધિ.
યંત્ર, રર
આ યંત્ર કંકુ, ગોરેચન વગેરે સુગંધી દ્રવ્યથી લખી જે પુરૂષ પિતાની વામબુજાએ ધારણ કરે તે લોકોને વલ્લભ અને લક્ષ્મી સંપન્ન થાય.
આ યંત્રને ધારણ કરવાથી પુત્રહીને પુત્ર પામે, પુત્ર થઈને જીવતા ન હોય તેની સંતતિ દીર્ધાયુષ્ય પ્રાપ્ત કરે, અને દુર્ભબ હેય તે સુભગ બને. - આ યંત્રને ધારણ કરનારને ખાધેલું વિષ પરાભવ ન કરે કૂતા (એક જાતને રેગ) ફડા તથા ભૂત વગેરે પાસે પણ ન આવે અને આ યંત્રના મરણ માત્રથી સજજન પુરુષોનું પાપ પણ નાશ પામે.
આ યંત્રને બંને હાથમાં સ્થાપીને ડાબે હાથ પછાડીને è # હું : ઉચ્ચાર કરવાથી જરાવારમાં વિષને નાશ થાય.
વિશેષ નોંધઃ—બે પડવાળા ભેજપત્ર પર આ વિદ્યા લખવી. યંત્ર, ૨૩
આ યંત્રને જુદી જુદી રીતે ઉપયોગમાં લેવાથી શત્રુનું મારણ, સ્તંભન, ઉચ્ચાટન, મેહન તેમજ વિદેષણ પણ થાય છે. યંત્ર, ૨૪–
ઉત્તમ દિવસે, ઉત્તમ નક્ષત્ર અને ઉત્તમ ઘડીએ શ્રી પાર્થ પ્રભુની પ્રતિમા આગળ શ્વેતવસ્ત્ર પહેરી, જેતપુષ, સ્નાન વિલેપનાદિ