________________
સાગર ]
પ્રાણાવના.
.
શિષ્ય સંતતિનું વૃક્ષ.
જયસાગારપાધ્યાય
રત્નચંદ્રોપાધ્યાય ૧
(પ્રધાન શિષ્ય).
મેધરાજ.
સેમકુંજર ૬ સત્યરૂચિ. ૭
ભક્તિલાભ ૨
ચારિત્રસારપાધ્યાય. ૩
ભાવસાગર.
૮ ચારચંદ્ર (સેમચંદ્ર)
ભાનુમેરૂ
જીવકળશ
નકકળશ.
જ્ઞાનવિમળ ૪
તેજેરંગ.
૫ શ્રીવલણપાઠક જ્ઞાનસુંદર. જ્યવલ્લભ.
[આ વૃક્ષમાં આપેલી વ્યક્તિઓ સંબધે કિંચિત ઉપલબ્ધ હકીકત. ૧ રત્નચંદ્રપાધ્યાય
વિપિત્રિવેણુમાં એમને ભુલક–નવદીક્ષિત જણાવેલ છે તેથી સં. ૧૪૪ લગાગમાંજ એમણે દીક્ષા દીધેલી હેવી જોઈએ અને શાસ્ત્રાભ્યાસમાં સારી પ્રગતિ કરી ટુંક સમયમાં જ ઉચ્ચકક્ષાએ પહોંચ્યા હશે. યેચ્યતા પ્રાપ્ત કર્યા બાદ ગચ્છપતિ તરફથી એમને ઉપાધ્યાય ૫દ મળ્યું હશે. ઉપાધ્યાય પદ વિશિષ્ટ ઉલેખો સર્વથી પ્રથમ ૧૫ર૧ની સાલના મળે છે. તેથી તે પહેલાં એટલે ૧૫૧૫ પછી ૭ વર્ષના વચ્ચે એમને ઉપાધ્યાય ૫દ મળ્યા સંબંધે અનુમાન થઈ શકે છે. પૃથ્વીચંદ્ર ચરિત્રની રચનામાં એમની સહાય હતી. એમના ઉપદેશથી લખાયેલી