________________
૧૩૬
श्रीजैनस्तोत्रसन्दोह
[ ૩૭ શ્રી વિદ્યાવિમળ–
બાલાવબેાધ રચ્યા. ( પ્ર. પ્રકરણ રત્નાકર ભા. ૩ ) તે ઉપરાંત શખેશ્વરપાનાથછંદ, વાસુપૂજ્યજિનસ્તવન, વગેરે રચેલ છે.
સ. ૧૭૬૪ ચૈત્ર સુદ ૧૫ ગુરુવારે પાટણમાં લખેલી એમના હસ્તાક્ષરની યશેાધરચરિત્રની પ્રત જૈ. આ. પુ. સૂરતમાં છે ૩૭ વિદ્યાવિમળ
અહિં પૃ. ૨૦૬ ઉપર મુદ્રિત પાર્શ્વજિનસ્તવનના કર્તા પોતાને વિદ્યાવિમળના શિષ્ય હાવાનું જણાવે છે. પોતાનું નામ દર્શાવતા નથી. વિદ્યાવિમળના રચેલા કાઇ ગ્રંથ અદ્યાધિ ઉપલબ્ધ થયા નથી તેથી એમની ગુરૂપર’પરા માટે ચાક્કસ નિર્ણય થઈ શકે તેમ નથી. તથાપિ ૫. . વિ. સં. ના. ભ. ચાણસ્મામાં અત્યારે અસ્તિત્વ ધરાવતી શ્રાદ્ધપ્રતિક્રમણુસૂત્રની પ્રતિની અન્તે
तपागच्छनायक परम्परागत श्रीश्रीश्रीश्री श्री श्री श्रीहेमविमलसूरिश्वराणामन्तेवासिनां पं. श्री ३ श्री प्रमोदमण्डनगणिवराणां शिष्यदेश्य पण्डितमण्डलीमण्डन-भूभामिनीभालस्थलतिलकायमान - अस्मादशां चित्तचकोरमण्डनपण्डितशिरोमण्डन - पण्डितश्रेणीशिरोमणि पण्डित श्री श्रीश्री सुमतिमण्डनगणितच्छिष्याणुना सहजविमलेना लेखि । स्ववाचनकृते पण्डित श्री श्री श्रीविद्याविमलवाचनकृते तथा ग० श्री १९२ विजय विमलवाच्यमाना आचन्द्रार्क नन्दतु वाच्यमाना । श्री शङ्खेश्वरपार्श्वनाथ प्रसादात् लिपीकृता संवत् १६५४ वर्षे अणहिल्लपुरनगरे । श्रीः । -પ્રશસ્તિસંગ્રહ ભા. ૨, પૃ. ૧૫૪. પ્રત નં. ૬૦૫
૧૬૨ તપાગચ્છીય (ન.૩૧) આનંદવિમળસૂરિના શિષ્ય હતા. એમણે વિજયદાનસૂરિરાજ્યે (સં. ૧૬૨૨ પહેલાં) ગચ્છાચારપયન્ના પર ટીકા લખી (પ્ર. આ. સમિતિ ન. ૩૬) સ. ૧૬૨૩માં ઔપમિકાદિ ૫ ભાવ ઉપર ભાવપ્રકરણ અને તેની સ્વાપન્નવૃત્તિ અવસૂરિ (મુદ્રિત), બંધાય સત્તા પ્રકરણ અને તેના ઉપર સ્વાપન અવસૂરિ