________________
રહર
“મબ્રાધિરાજ-ચિંતામણિ
યંત્ર, ૫
આ યંત્રની પાના ૧૬ ઉપર ટીકામાં બતાવેલા મતિ ! ભંત્રથી પૂજા કરીને પિતાની ભુજાએ ધારણ કરવાથી જવાલાગર્દભ (કોઈ રોગ વિશેષ) શીતળા, લૂક, ફેડા (વાના) અને દાંત તથા દાઢની પીડાને નાશ થાય છે. યંત્ર, ૬ થી ૧૦ સુધી
આ પાંચે યંત્રો કંકુ, ગેચંદન વગેરે સુગંધી દ્રવ્યોથી ભેજપત્ર પર લખી, કુંવારી કન્યાએ કાંતેલા સુતરથી વીંટાળી ગળે અથવા ભુજાએ ધારણ કરવાથી અનુક્રમે–અપમૃત્યુ (અકાળે મરણ) ૬ યંત્ર, જવર (તાવ) ૭ યંત્ર, અપસ્માર (ગાંડપણ) ૮ યંત્ર, ભૂત, પ્રેત ૯ યંત્ર, તથા પિશાચ ૧૦ યંત્ર–ઉપરના ઉપદ્રથી બચાવ થાય છે. સાધન વિધિ –
સૌથી પહેલાં 8 £ બ્રામાવતે પાર્શ્વનાથાય આ મંત્રને જમણા હાથે ૧૦૦૦૦ દશહજાર જાપ કરે, ત્યારપછી આ મંત્ર મંત્રી ૧૦૮ પુષ્પથી યંત્રની પૂજા કરવી. યંત્ર, ૧૧
આ યંત્ર હરતાલ મિશ્રિત કંકુ વગેરે સુગંધી દ્રવ્યથી લખી ૧૦૦૮ પુષ્પોથી પૂછ, નૈવેદ્ય મુકી પિતાની પાસે વહાણ, આગબેટ વગેરેમાં જલની મુસાફરી કરતી વખતે રાખવાથી જળને ભય થાય નહિ. તે વાત નિઃસંદેહ સત્ય માનવી.
જ્યાં મંત્રથી પૂજા કરવાની લખી હોય અને તેની સંખ્યા દર્શાવવામાં ન આવી હોય ત્યાં સામાન્યપણે ૧૦૮ની સંખ્યા જાણવી.
–સારાભાઈ નવાબ.