Book Title: Jain Shikshavali Yogabhyas
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 12
________________ [ ગાભ્યાસ તેની માતાને ધન્ય છે અને તેનાથી જ પૃથ્વી પાવન થાય છે. ईज्याचारदमाहिंसा-दानस्वाध्यायकर्मणाम् । अयं तु परमो धर्मो, यद्योगेनात्मदर्शनम् ॥ વિવિધ પ્રકારના યજ્ઞયાગ, સ્નાનાદિ બાહ્ય આચારે, ઈન્દ્રિયનું દમન, જીવદયા, દાનાદિપોપકારપ્રવૃત્તિઓ અને શાસ્ત્રનું પઠન-પાઠન આદિ તમામ કર્મોમાં ગવડે થતું આત્મદર્શન જ પરમ ધર્મ છે.” ૨–ાગના અભ્યાસ અંગે કેટલીક સૂચનાઓ યોગને આ મહિમા જાણ્યા પછી ઘણાને ઈચ્છા થઈ આવે છે કે “ચાલે, આપણે પણ યોગને અભ્યાસ કરીએ પણ તેઓ પિતાનાં જીવનની ઘરેડ બદલી શકતા નથી, એટલે આ ઈચ્છા અમલમાં આવતી નથી. આ જોઈને જ અનુભવી પુરુષોએ કહ્યું છે કે – क्रियायुक्तस्य सिद्धिः स्यादक्रियस्य कथं भवेत् । શાસ્ત્ર મોળ, ચોસિદ્ધિ પ્રજ્ઞાચતે | ક્રિયાયુક્તને સિદ્ધિ થાય, પણ અકિયાવાનને કેમ થાય? ગનાં શાસ્ત્રો વાંચી જવાથી કે સાંભળી જવા માત્રથી યોગસિદ્ધિ થતી નથી.” કેટલાક કહે છે કે “યોગાભ્યાસ કરવા માટે તે અમે તત્પર છીએ, પણ તે ઘણું કઠિન હોવાથી અમારાથી થઈ શકે એમ લાગતું નથી.”

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68