Book Title: Jain Shikshavali Yogabhyas
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 34
________________ ૩૨ [ યેાગાભ્યાસ તૃષ્ણાનું જ બીજું નામ છે. આ ચારે પ્રકારના કષાયેને જિતવા એ ચેગસાધકાના ખાસ ધમ મનાયેા છે, એટલે જૈન ધર્મ સત્તાષને પણ ઉચ્ચ સ્થાને વિરાજમાન કરેલા છે. તપ તે જૈન ધર્મના પ્રાણ લેખાય છે, એટલે સાધુ સાધ્વી, શ્રાવક તથા શ્રવિકા તેનું એક યા બીજા પ્રકારે નિરંતર સેવન કરતા જ હેાય છે. દવિધ યતિધમ માં તેના પણ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યે છે. સ્વાધ્યાય એટલે શાસ્ત્રનું પાનપાઠન કે મિત્રના જપ. આ બંને અમાં જૈન ધર્મ તેના સ્વીકાર કરેલા છે. અને તેની ગણના અભ્યતર તપમાં કરેલી છે, તે આગળ કહેવાઈ ગયુ છે. આથી જૈન યાગસાધકાનાં જીવનમાં તે આતપ્રાત થયેલા જોવાય છે. ઈશ્વરપ્રણિધાન એટલે પરમાત્મા પ્રત્યે ભક્તિના અતિશય. કાઈ પણ પ્રકારની ફલકામના વિના તેના પ્રત્યેનું સમર્પણુ, તેને પણ જૈન ધર્મમાં મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત થયેલુ છે. પ્રાતઃકાળમાં ઉઠીને પંચ પરમેષ્ઠીનુ સ્મરણ કરવું, પછી ષડાવશ્યક ક્રિયાના અધિકારે ચાવીશે તીથંકરાનુ સ્તવન તથા સિદ્ધ ભગવંતાની સ્તુતિ કરવી, દેવદર્શને જવું. અને ત્યાં પણ તીર્થંકર પરમાત્માના સદ્ભુત ગુણ્ણાનું કીર્તન કરવુ, તેના પ્રત્યે ભક્તિના અતિશય અતાવવા અને શકય. તન-મન-ધનથી પોતાની જાતને સમર્પિત કરવી, એ ઈશ્વર પ્રણિધાન જ છે. આ રીતે શૌચ, સતાષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68