Book Title: Jain Shikshavali Yogabhyas
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 59
________________ અધ્યાત્મ અને ભાવના ] પછ દ્રવાળા મધ્યલાક તથા સૂર્ય ચંદ્રાદિ જયાતિષચક્ર તેના કદાર છે. તેની ઉપર આવેલા બ્રહ્મલેક એ તેની એ કાણીએ છે અને છેવટે આવેલી સિદ્ધશિલા એ તેનું મસ્તક છે. કુલ ચૌદ રજી પ્રમાણ ઊંચા આ લેક અનાદિ અનંત અકૃત્રિમ અને શાશ્વત છે તથા ધર્મ, અધમ, આકાશ, કાલ, પુદ્ગલ અને જીવ એ છ દ્રવ્યોથી ભરેલા છે. એની ચારે ખાજુ અલેાકાકાશ આવેલું છે. પ્ર—માધિદુલ ભભાવનાથી શું ચિતવવામાં આવે છે? ઉ—ધિદુ ભભાવનાથી આધિ એટલે સમ્યકત્વની દુ`ભતા ચિંતન કરવામાં આવે છે. જેમકે ' હુ ચેતન ! સમ્યકત્વની પ્રાપ્તિ આતિ દુર્લભ છે, એમ જાણીને તુ' સમ્યકત્વને અંગીકાર કર. પ્રથમ તું નિગોદમાં હતા કે જ્યાં ચૈતન્યશક્તિના આવિર્ભાવ અતિ અલ્પ હાય છે અને જ્યાં અનંત જીવા વચ્ચે મળી એકજ શરીર હાય છે. ત્યાં અનંતા પુદ્ગલપરાવર્તન સુધી વાસ કર્યાં પછી તુ સૂક્ષ્મ અને આદર પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને પ્રત્યેક વનસ્પતિમાં ઉત્પન્ન થયા, ત્યાં પણ કેવળ દુઃખ જ હતું. તેમાં તે અસંખ્યાતા ઉત્સર્પિણી-અવસર્પિણી સુધી ભ્રમણ કયુ. પછી કર્માં કંઇક ઓછા થવાથી તું એ ઇંદ્રિયવાળા થયા, તેમાં સખ્યાતા કાલ સુધી ભ્રમણ કરી અનુક્રમે ત્રણ ઇંદ્રિયાવાળા અને ચાર ઇંદ્રિયાવાળા થયા અને તેમાં સખ્યાત કાલ પસાર કર્યાં. પછી તે પંચેન્દ્રિયમાં પ્રવેશ કર્યો અને નરક તથા તિ ચગતિમાં ઘણા કાલ સુખરહિત .

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68