________________
[ યાગાભ્યાસ
હુયેાગીએ એકાંત ભાગમાં નાના મઢમાં સ્થિતિ કરવી અને પેાતાનાં આસનથી ચાર હાથ પર્યંત પાષાણુ, અગ્નિ અને જલ રાખવા નહિ. (કારણ કે તેથી વાત, પિત્ત અને કફમાં વિષમતા પેઢા થઈ શરીરમાં વિક્રિયા ઉપજે છે.)
શ્રી નદિકેશ્વર પુરાણમાં તે વિશિષ્ટ પ્રકારે ચાગમંદિરની રચના કરવાનુ વિધાન પણ છે. આ રીતે જૈન ધર્મમાં ચેગસાધના માટે કયા દેશ અને સ્થાનને અનુકૂલ માનવામાં આવ્યા છે?
૩૪
ઉ~જૈન ધમ એમ માને છે કે ચામાસાનાં ચાર માસ જીવાની ઉત્પત્તિ વિશેષ હાવાથી અને પાવિહાર કરવાનું શકય નહિ હાવાથી, તે વખતે ચાગસાધકાએ એક સ્થળે સ્થિરતા કરવી અને બાકીના સમયમાં સ્થળે સ્થળે વિચરતા રહેવું. એટલે તે એક જ પ્રદેશના કાઈ મઠમાં કે ગુફામાં લાંખા સમય વાસ કરતા નથી. પરંતુ જ્યાં પણ વિચરે છે, ત્યાં કાર્યાત્સગ માટે મકાનના એકાંત ભાગ, ધર્મશાળા, સ્મશાનભૂમિ, વનપ્રદેશ કે પર્વતની ગુફા વગેરે પસંદ કરે છે. વળી જૈન ધમ એમ માને છે કે વિવિધ પ્રકારના પરીષહેા સહન કર્યાં વિના શરીર પરની માહ-મમતા છૂટતી નથી કે મનમાં રહેલા ભયાદિ દોષા દૂર થતા નથી, એટલે તે દ્રુશમશકાદિના પરીષહે। સમ ભાવે સહન કરી લે છે. તાત્પર્યં કે અમુક સ્થળે દશમશાદિને પરીષહ થશે માટે ત્યાં ન જવું એવા વિચાર કરતા નથી. વળી શારીરિક અને માનસિક તિતિક્ષા કરવા માટે તેઓ અજાણ્યા પ્રદેશમાં પણ વિચરે છે, પછી ત્યાંનો