________________
[ ગાભ્યાસ આવશ્યકનિર્યુકિતમાં કહ્યું છે કેदेह मइ-जडु सुही, सुह दुक्ख-तितिक्खया अणुप्पेहा । ज्ञायइ य सुहं झाणं, एयग्गो काउस्सग्गंमि ।। १४८२ ॥
કાયેત્સર્ગમાં એકાગ્ર થનારના દેહની જડતા નાશ પામે છે અને મતિની શુદ્ધિ થાય છે, તેનામાં સુખ દુઃખ સહન કરવાની શકિત આવે છે, તે સૂક્ષ્મ ચિંતન કરી શકે છે અને શુભ ધ્યાન ધરી શકે છે.
શ્રી શુભચંદ્ર ગણિએ જ્ઞાનાર્ણવના અઠ્ઠાવીસમા પ્રકરણમાં
. वातातपतुषाराद्यैर्जन्तुजातैरनेकशः । कृतासनजयो योगी खेदितोऽपि न खिद्यते ॥ ३२ ॥
જે યેગી આસનને જિતી લે છે, તે પવન, તાપ, ધુમ્મસ, શીત, આદિથી તથા અનેક જતુઓ વડે અનેક જાતની પીડા પામતે છતાં ખેદને પ્રાપ્ત થતો નથી.” તાત્પર્ય કે આ બધા પરીષહ સહન કરવાની તેનામાં તાકત આવી જાય છે. ૧૧–પ્રાણાયામ
પ્રોપંતજલિ મુનિ આદિ અન્ય ગવિશારદોએ આસન પછી પ્રાણાયામ અને પ્રત્યાહારને મૂક્યા છે અને જન યોગસાધનામાં ત્રણ પછી સીધે સૂત્રાચિંતનને ક્રમ બતાવ્યો છે, તેમાં શું રહસ્ય છે?
ઉ– આવશ્યક નિર્યુકિતમાં રસાસં નિહંમટ્ટ ઉછુવાસને-શ્વાસેહ્વાસને બળાત્કારે નિરોધ કરે નહિ