________________
ક
યોગાભ્યાસ માટે દેશ અને સ્થાન] પ્રણિધાન એ પાંચ નિયમોને પણ જન સંધનામાં
ગ્ય સ્થાન પ્રાપ્ત થયેલું છે. –ગાભ્યાસ માટે દેશ અને સ્થાન
પ્રયોગાભ્યાસ માટે અમુક પ્રકાર, કેશ અને સ્થાનને યોગ્ય ગણવામાં આવે છે. તે માટે શ્રી ય વેદની શ્વેતાશ્વેતર ઉપનિષમાં કહ્યું છે કે
समे शुचौ शर्करावहिवालुकाविवर्जिते शब्दजलाशयादिभिः ।। मनोनुकूले न तु चक्षुपीडने,
गुहानिवाताश्रयेण प्रयोजयेत् ॥ સર્વ બાજુથી સમાન, પવિત્ર, કાંકરા, અગ્નિ, રેતી, કોલાહલ અને જલાશયથી રહિત, મનને અનકુલ, આંખને પીડા ન કરે તેવા અને અત્યંત વાયુથી રહિત ગુહાઆદિ
સ્થાનમાં સાધક પુરુષ ભેગાભ્યાસ કરે.” " શ્રી હઠયોગપ્રદીપિકામાં કહ્યું છે કે –
सुराज्ये धार्मिके देशे सुभिक्षे निरुपद्रवे । धनुः प्रमाणपर्यंत शिलाग्निजलविवर्जिते । एकान्ते मठिकामध्ये स्थातव्यं हठयोगिना ।
* જે દેશને રાજા સારા વિચારવાળો તથા સારા આચારવાળે હોય, જે દેશના લેકે ધાર્મિક હય, જ્યાં સુકાલ હોય, અર્થાત્ વારંવાર દુષ્કાલ ન પડતું હોય અને ત્યાં, ચેર વ્યાવ્ર તથા સર્પાદિને ઉપદ્રવ ન હોય તે દેશમાં
–૩