Book Title: Jain Shikshavali Yogabhyas
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 35
________________ ક યોગાભ્યાસ માટે દેશ અને સ્થાન] પ્રણિધાન એ પાંચ નિયમોને પણ જન સંધનામાં ગ્ય સ્થાન પ્રાપ્ત થયેલું છે. –ગાભ્યાસ માટે દેશ અને સ્થાન પ્રયોગાભ્યાસ માટે અમુક પ્રકાર, કેશ અને સ્થાનને યોગ્ય ગણવામાં આવે છે. તે માટે શ્રી ય વેદની શ્વેતાશ્વેતર ઉપનિષમાં કહ્યું છે કે समे शुचौ शर्करावहिवालुकाविवर्जिते शब्दजलाशयादिभिः ।। मनोनुकूले न तु चक्षुपीडने, गुहानिवाताश्रयेण प्रयोजयेत् ॥ સર્વ બાજુથી સમાન, પવિત્ર, કાંકરા, અગ્નિ, રેતી, કોલાહલ અને જલાશયથી રહિત, મનને અનકુલ, આંખને પીડા ન કરે તેવા અને અત્યંત વાયુથી રહિત ગુહાઆદિ સ્થાનમાં સાધક પુરુષ ભેગાભ્યાસ કરે.” " શ્રી હઠયોગપ્રદીપિકામાં કહ્યું છે કે – सुराज्ये धार्मिके देशे सुभिक्षे निरुपद्रवे । धनुः प्रमाणपर्यंत शिलाग्निजलविवर्जिते । एकान्ते मठिकामध्ये स्थातव्यं हठयोगिना । * જે દેશને રાજા સારા વિચારવાળો તથા સારા આચારવાળે હોય, જે દેશના લેકે ધાર્મિક હય, જ્યાં સુકાલ હોય, અર્થાત્ વારંવાર દુષ્કાલ ન પડતું હોય અને ત્યાં, ચેર વ્યાવ્ર તથા સર્પાદિને ઉપદ્રવ ન હોય તે દેશમાં –૩

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68