Book Title: Jain Shikshavali Yogabhyas
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 20
________________ ૧૨ [ યાગાભ્યાસ કે ધ્યાનને સિદ્ધ કરવાની એક પ્રક્રિયા છે અને એ દૃષ્ટિએ જ જૈન શાસ્ત્રએ તેને મહત્ત્વનું વૈદિક ધર્મોમાં યાગની સ્થાન આપ્યુ છે. વ્યાખ્યા નીચે મુજબ જોવામાં આવે છે:-- A ૧ परेण ब्रह्मणा सार्धमेकत्वं यन्नृपात्मनः । योगः स एव विख्यातः किमन्यद् योगलक्षणम् ? ॥ ‘હે રાજન્ ! આત્માનું પરબ્રહ્મની સાથે જે એકપણું તેજ યાગ સમજવા. ચેાગનું લક્ષણ ખીજું શું હાય ? ’ संयोगे योग इत्युक्तो जीवात्मपरमात्मनोः । 3 ૫ ‘ જીવાત્મા અને પરમાત્માના સ યાગ એ યાગ કહેવાય.’ અથ તદ્દાનામ્બુવાયો યોનઃ । તે બ્રહ્મદર્શનના ઉપાય યોગ છે.’ યોગશ્ચિત્તવૃત્તિનિશેષઃ । ‘યોગ એટલે ચિત્તવૃત્તિઓના નિરોધ.’ ચોઃ જર્મનું જૌરાષ્ઠમ્ । ‘ યોગ એટલે કમ'માં કુશલતા.’ સમત્વો ઉગ્યો । ‘ સમત્વને જ યોગ કહેવાય છે.’ ૬–ધ્યાનસિદ્ધિનું પ્રયાજન પ્ર૦—ધ્યાનને સિદ્ધ કરવાનું પ્રયોજન શું? એથી માક્ષપ્રાપ્તિમાં કઈ સહાય સળે છે ખરી ? ઉમાક્ષની પ્રાપ્તિ માટે રહિત અવસ્થા અપે ક્ષિત છે અને તેવી અવસ્થા ધ્યાનસિદ્ધિ વિના પ્રાપ્ત કરી

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68