________________
૧૨
[ યાગાભ્યાસ
કે ધ્યાનને સિદ્ધ કરવાની એક પ્રક્રિયા છે અને એ દૃષ્ટિએ જ
જૈન શાસ્ત્રએ તેને મહત્ત્વનું વૈદિક ધર્મોમાં યાગની
સ્થાન આપ્યુ છે. વ્યાખ્યા નીચે મુજબ
જોવામાં આવે છે:--
A
૧ परेण ब्रह्मणा सार्धमेकत्वं यन्नृपात्मनः । योगः स एव विख्यातः किमन्यद् योगलक्षणम् ? ॥
‘હે રાજન્ ! આત્માનું પરબ્રહ્મની સાથે જે એકપણું તેજ યાગ સમજવા. ચેાગનું લક્ષણ ખીજું શું હાય ? ’ संयोगे योग इत्युक्तो जीवात्मपरमात्मनोः ।
3
૫
‘ જીવાત્મા અને પરમાત્માના સ યાગ એ યાગ કહેવાય.’ અથ તદ્દાનામ્બુવાયો યોનઃ । તે બ્રહ્મદર્શનના ઉપાય
યોગ છે.’
યોગશ્ચિત્તવૃત્તિનિશેષઃ । ‘યોગ એટલે ચિત્તવૃત્તિઓના નિરોધ.’
ચોઃ જર્મનું જૌરાષ્ઠમ્ । ‘ યોગ એટલે કમ'માં કુશલતા.’ સમત્વો ઉગ્યો । ‘ સમત્વને જ યોગ કહેવાય છે.’
૬–ધ્યાનસિદ્ધિનું પ્રયાજન
પ્ર૦—ધ્યાનને સિદ્ધ કરવાનું પ્રયોજન શું? એથી માક્ષપ્રાપ્તિમાં કઈ સહાય સળે છે ખરી ?
ઉમાક્ષની પ્રાપ્તિ માટે રહિત અવસ્થા અપે ક્ષિત છે અને તેવી અવસ્થા ધ્યાનસિદ્ધિ વિના પ્રાપ્ત કરી