________________
યમ-નિયમ ]
૨૯ (૮) માયાપ્રત્યયિકી ક્રિયા–છળ-કપટ કરી બીજાને દુભાવવા તે.
(૯) મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા–મિથ્યાદર્શન એટલે. મિથ્યા માર્ગનું પિષણ કરતાં જે ક્રિયા લાગે છે.
(૧૦) અપ્રત્યાખ્યાનિકી કિયા–અભક્ષ્ય અને અપેય વસ્તુઓને ત્યાગ નહિ કરવાથી જે કિયા લાગે છે.
(૧૧) દષ્ટિકી ક્રિયા-સુંદર વસ્તુઓ જોઈને તેના પર રાગ કરે તે.
(૧૨) પૃષ્ટિકી ક્રિયા–સુકુમાર વસ્તુઓને રાગવશાત સ્પર્શ કરે તે.
(૧૩) પ્રાતિયકી કિયા–બીજાની ઋદ્ધિ-સમૃદ્ધિ જઈને ઈર્ષા કરવી તે.
(૧૪) સામજોપનિપાતકી કિયા–પિતાની અદ્ધિ સમૃદ્ધિની કઈ પ્રશંસા કરે તેથી ખુશ થતાં જે ક્રિયા લાગે છે. અથવા તેલ, ઘી, દૂધ, દહીં આદિનાં વાસણે ખુલ્લાં રાખવાથી જીવે તેમાં આવી પડે અને તેથી જે હિંસા થાય તે.
(૧૫) નૈષ્ટિકી ક્રિયા–રાજાદિના હુકમથી બીજાની પાસે યંત્રશસ્ત્રાદિ તૈયાર કરવાં તે.
(૧૬) સ્વસ્તિકી ક્રિયા–પિતાના હાથથી કે શિકારી કૂતરાઓ આદિ દ્વારા જીવને મારવા તે. અથવા પિતાના હાથે ક્રિયા કરવાની જરૂર નહિ હોવા છતાં અભિમાનથી પિતાના હાથે ક્રિયા કરવી તે.