________________
યમ-નિયમ ]
૨૫. ભોગ કરે છે. શુકલધ્યાનના આ છેલ્લા બે પ્રકારોમાં શ્રતજ્ઞાનનું આલંબન હેતું નથી, એટલે તે નિરાલંબન કહેવાય છે.
ધ્યાનના આ પ્રકારે જાણ્યા પછી નિર્વાણ સાધક ચિંગમાં તેનું સ્થાન કેટલું ઉન્નત છે? તે બરાબર સમજાયું હશે.
વ્યમ-નિયમો
પ્ર–ગદર્શનકાર પતંજલિ મુનિએ ભેગના આઠ અંગે દર્શાવતા યમ અને નિયમ પછી આસનસિદ્ધિને મૂકી છે. જેમકે –ચમનિયમનનગાયામબચાZરધારા ધ્યાન સમાધોડEાવાનિ (સાધનાપાદ, સૂત્ર રહ્યું.) યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, અને સમાધિ એ ગનાં આઠ અંગે છે. શ્રીયાજ્ઞવલ્કય સંહિતામાં પણ યોગનાં આઠ અંગોને આ જ ક્રમ બતાવેલ છે.
જેમકે – यमश्च नियमश्चैव, आसनं च तथैव च । प्राणायामस्तथा गार्गि प्रत्याहारश्च धारणा ॥ ध्यानं समाधिरेतानि योगाङ्गानि वरानने ! ।
હે સુંદર મુખવાળી ગેંગિ! યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, આગનાં આઠ અંગે છે.’