________________
[ ગાભ્યાસ વિષય પર લાવીને એકાગ્ર કરવામાં આવે છે અને એ રીતે મન એક જ વિષય પર એકાગ્ર થતાં સર્વથા શાંત થઈ જાય છે, એટલે કે તે પિતાની સર્વ ચંચળતા છેડી નિષ્કપ બની જાય છે. આનું પરિણામ એ આવે છે કે આત્માનાં જ્ઞાનાદિ ગુણ પર લાગેલાં સર્વ કર્મો–સર્વ આવરણો દૂર થઈ જાય છે અને સર્વજ્ઞાતા પ્રાપ્ત થાય છે કે જેના લીધે આત્મા સમસ્ત કાલેકના સર્વ દ્રવ્યના ભૂત, વર્તમાન અને ભવિષ્યકાલિન સર્વ પર્યાયો જાણી-જોઈ શકે છે. (૩) સૂફમક્રિયાપ્રતિપાતી-જ્યારે સર્વજ્ઞતાને પામેલ આત્મા ગનિરોધના કમથી અને સૂક્ષ્મ શરીરયેગને આશ્રય લઈને બાકીના સર્વ યોગને રેકી દે છે, ત્યારે આ ધ્યાન પ્રાપ્ત થયું ગણાય છે. તેમાં શ્વાસોચ્છવાસ જેવી સૂમ કિયા જ બાકી રહેલી હોય છે અને તેમાંથી પડવા પણું હેતું નથી, એટલે તેને સૂક્ષ્મક્રિયાપ્રતિપાતિ કહેવામાં આવે છે. (૪) સમુચ્છિન્ન કિયાડનિવૃતિ-જ્યારે શરીરની શ્વાસપ્રશ્વાસાદિ સૂક્ષ્મ ક્રિયા પણ બંધ થઈ જાય છે અને આત્મપ્રદેશ સર્વથા નિષ્કપ થઈ જાય છે, ત્યારે આ ધ્યાન પ્રાપ્ત થયું ગણાય છે. તેમાં સ્કૂલ કે સૂક્ષમ કેઈ પણ પ્રકારની માનસિક, વાચિક કે કાયિક ક્રિયા રહેતી નથી. આ ધ્યાનને કાળ ૧, ૬, ૪, શ્ન, શું એ પાંચ હસ્વ અક્ષર બોલીએ એટલે જ ગણાય છે. આ ધ્યાનના પ્રતાપથી શેષ સર્વ કર્મો ક્ષીણ થઈ જતાં આત્મા પિતાની સ્વભાવિક ઊર્ધ્વગતિથી લેકના અગ્રભાગે પહોંચે છે અને ત્યાં આવેલી શિદ્ધશિલામાં સ્થિર થઈને અનંત કાળ સુધી અનિર્વચનીય સુખને ઉપ