Book Title: Jain Shikshavali Yogabhyas
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 16
________________ ૧૪ [ યોગાભ્યાસ છે, એટલે કોઈ પણ સંચાગેામાં તપ પ્રત્યે અનાદર કે ઉપેક્ષા થઈ શકે નહિ. . ૪–ગુરુની આવશ્યકતા ચેગસાધકમાં હાવા જોઈતા પૂરું' થાય છે, પણ તેની સાથે અને સહુથી વધારે મહત્ત્વની એક વાત અહીં જાહેર કરી દઈએ કે ‘ ગુરુ વિના જ્ઞાન નથી. ’ એટલે જેણે યાગસાધના કે ચેાગાભ્યાસ કરવા હાય, તેણે યાગ્ય ગુરુ શોધી કાઢવા જોઈ એ અને તેમની દેખરેખ નીચે યાગાભ્યાસ કરવા જોઈ એ. ગુણ્ણાનું વિવેચન અડી સાથ વિચારવા જેવી યોગ્ય ગુરુએ સહેલાઈથી મળતા નથી, એ વાત સાચી, પણ જે ખરી ઈચ્છાથી શોધે છે, તેમને મળી આવે છે. ‘ઝિન દ્વંત ત્તિન પાડ્યા ”એ ઉક્તિમાં મુમુક્ષુઓએ પૂર્ણ શ્રદ્ધા રાખવા જેવી છે. સદ્ગુરુ વિષે વિશેષ વિચારણા ‘સદગુરુસેવા’ નામના આ ગ્રંથમાળાના ચોથા નિબંધમાં કરવામાં આવી છે, એટલે અહી' તેનુ' વિવેચન કરતા નથી. જૈન ધમ ની યાગક્રિયા કેવી છે ? તેના ભેદાનુભેદો કેવા છે? તથા તેનામાં અને અન્ય ચેાગક્રિયામાં શું તફાવત છે? તેનુ હવે નિરૂપણ કરીશુ અને તેના વધારે સ્પષ્ટ એપ થાય તે માટે પ્રશ્નોત્તરીનું આલેખન લઈશું. ૫-યાગની વ્યાખ્યા પ્રશ્ન—જૈન ધર્મ ચાગની વ્યાખ્યા શું કરી છે ?

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68