________________
ગાભ્યાસ કરનારમાં હોવા જોઈતા ગુણ ] " ૧૩ થતું નથી. ગસાધકે દરરોજ સ્નાન કરીને ઉત્તમ મુલાયમ વસ્ત્રો પહેરે છે, માથામાં તેલ વગેરે નાખે છે અને પુષ્પમાલાએથી પિતાનાં શરીરને શણગારે છે. વળી રેશમી વસ્ત્રો વાપરે છે અને કસબી કેરના શાલ-શાલાને ઉપ.
ગ કરે છે. તે ઉપરાંત ત્યાં સ્ત્રી અને પુરુષોને રહેવાનાં. સ્થાને અલગ હેવા છતાં દિવસમાં એકબીજાને મળવાનું ચાલુ હોય છે અને હાસ્ય, ઠઠ્ઠા મશ્કરી કરવાની મોજ મણાતી હોય છે. આ બધાનું પરિણામ એ આવે છે કે પુરુષની સ્ત્રી પ્રત્યેની અને સ્ત્રીઓની પુરુષ પ્રત્યેની આકર્ષણવૃત્તિ ચાલુ જ રહે છે અને પરિણામે જે બંધનમાંથી છૂટવું હોય છે, તે બંધને વધારે મજબૂત થાય છે. વળી ત્યાં ખોરાકનું ધેરણ પણ એવું હોય છે કે જે વૃત્તિએને શાંત કરવામાં મદદ કરતું નથી. દાખલા તરીકે દૂધને વધારે પડતે ઉપગ. દૂધ શીવ્ર વિર્ય પેદા કરનારું હોઈ બ્રહ્મચર્ય પાલનમાં ઘણી મુશ્કેલી પડે છે. એટલે શૃંગારને ત્યાગ, સીસહવાસને ત્યાગ અને માલમલદા કે મેવામીઠાઈ ઉડાવવાને ત્યાગ એ ગસાધનની–ગાભ્યાસની અનિવાર્ય શરત છે અને તેનું પાલન કર્યા વિના યોગસિદ્ધિ થઈ શકતી નથી.
અતપસ્વીને વેગ સિદ્ધ થતું નથી, એમ અનુભવી ઓનું કહેવું છે. એટલે મેંગસાધના માટે તેનું પણ યથાશક્તિ આલંબન લેવું જોઈએ. અન્યોએ જે સિદ્ધિઓ યોગથી માની છે, તે જૈન મહર્ષિઓએ તપથી માની