________________
૧૪
[ યોગાભ્યાસ
છે, એટલે કોઈ પણ સંચાગેામાં તપ પ્રત્યે અનાદર કે ઉપેક્ષા
થઈ શકે નહિ.
.
૪–ગુરુની આવશ્યકતા
ચેગસાધકમાં હાવા જોઈતા
પૂરું' થાય છે, પણ તેની સાથે અને સહુથી વધારે મહત્ત્વની એક વાત અહીં જાહેર કરી દઈએ કે ‘ ગુરુ વિના જ્ઞાન નથી. ’ એટલે જેણે યાગસાધના કે ચેાગાભ્યાસ કરવા હાય, તેણે યાગ્ય ગુરુ શોધી કાઢવા જોઈ એ અને તેમની દેખરેખ નીચે યાગાભ્યાસ કરવા જોઈ એ.
ગુણ્ણાનું વિવેચન અડી સાથ વિચારવા જેવી
યોગ્ય ગુરુએ સહેલાઈથી મળતા નથી, એ વાત સાચી, પણ જે ખરી ઈચ્છાથી શોધે છે, તેમને મળી આવે છે. ‘ઝિન દ્વંત ત્તિન પાડ્યા ”એ ઉક્તિમાં મુમુક્ષુઓએ પૂર્ણ શ્રદ્ધા રાખવા જેવી છે. સદ્ગુરુ વિષે વિશેષ વિચારણા ‘સદગુરુસેવા’ નામના આ ગ્રંથમાળાના ચોથા નિબંધમાં કરવામાં આવી છે, એટલે અહી' તેનુ' વિવેચન કરતા નથી.
જૈન ધમ ની યાગક્રિયા કેવી છે ? તેના ભેદાનુભેદો કેવા છે? તથા તેનામાં અને અન્ય ચેાગક્રિયામાં શું તફાવત છે? તેનુ હવે નિરૂપણ કરીશુ અને તેના વધારે સ્પષ્ટ એપ થાય તે માટે પ્રશ્નોત્તરીનું આલેખન લઈશું.
૫-યાગની વ્યાખ્યા
પ્રશ્ન—જૈન ધર્મ ચાગની વ્યાખ્યા શું કરી છે ?