________________
[ોગાભ્યાસ “ગથી આગહરહિતપણું પ્રકટે છે, એટલે હઠાગ્રહ, કદાગ્રહ કે પૂર્વગ્રહ નાશ પામે છે. સત્યની પ્રાપ્તિ નહિ થવાનાં જે ચાર કારણે મનાયાં છે, તેમાંનું એક કારણ આ હઠાગ્રહ, કદાગ્રહ કે પૂર્વગ્રહ પણ છે. તે દૂર થઈ જતાં સરળતા પ્રાપ્ત થાય છે, એટલે ધર્મપ્રાપ્તિ સુલભ બને છે. ઠંદ્ર એટલે સુખ અને દુઃખ, તેની સહિષ્ણુતા એટલે સહન કરી લેવાની શક્તિ આવે છે. બીજા શબ્દોમાં હીએ તે “સુખસમયમાં છકી ન જવું, દુઃખમાં ન હિંમત હારવી” એ સ્થિતિ ઉત્પન્ન થતાં જરા, ઇંદ્રિયહાનિ વગેરે બાહ્ય દુઃખના અભાવને લાભ થાય છે. અર્થાત મોટી ઉમર થવા છતાં ઘડપણ દેખાતું નથી કે કેઈ ઇંદ્રિયમાં શિથિલતા આવતી નથી.
किं चान्यद्योगतः स्थैर्य, धैर्य श्रद्धा च जायते । ___ मैत्री जनप्रियत्वं च, प्रातिभं तत्त्वमानसम् ।।
વધારે શું કહીએ? ગ્યથી બુદ્ધિની સ્થિરતા થાય છે, ધર્મ અને શ્રદ્ધા પ્રકટે છે, સર્વ જી સાથે મૈત્રીભાવ ઉત્પન્ન થાય છે, કપ્રિયતા સાંપડે છે અને તત્વની પરીક્ષા કરી શકે એવું પ્રતિભાશાળી મન પ્રાપ્ત થાય છે.”
મહર્ષિ પતંજલિએ યેગદર્શનનાં સમાધિપાદમાં કરતમાં તત્ર પ્રજ્ઞા રૂ–૪૮ . એ સૂત્રથી આ વાતનું સમર્થન કર્યું છે. શ્રત એટલે સત્યનું વિમર્નિ-ધારણું – પિષણ કરે છે, તે ઋતંભરા. આને સ્પષ્ટાર્થ એ છે કે શ્રતપ્રજ્ઞા, અનુમાનપ્રજ્ઞા અને લોકિક પ્રત્યક્ષપ્રજ્ઞાથી વસ્તુમાં