Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 19 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
GG ધRsGo
શ્રી મન શાસન (અઠવાડીક)
તા. ૮-૧-૨૦૦૨
પરિમલ
- સ્વ. ૫. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા
* ધર્મી તેનું નામ કે જેને પોતાના ધર્મની ચિંતા હોય તેમ બીજાના ધર્મની પણ ચિંતા હોય.
* પાંચેય ઇન્દ્રિયોના અનુકૂલ વિષયો પર રાગ અને ભૂંડા વિષયો પર દ્વેષ તેનું નામ અવિરતિ.
- ભગવાનની પાસે આવી સંસારની સામગ્રી માંગે તેને પુણ્ય ન હોય તો મલે જ નહિ. પુણ્ય હોય અને મલે તો સાથે મિથ્યાત્ત્વ, અવિરતિ, કષાય એવા ગાઢ બધાય કે તેમાં એવો લીન થઇ જાય કે અનંતકાળ સુધી ઠેકાણું ન પડે.
સાના અર્થીપણાએ અને ભોગ, મોજ-શોખના અર્થીપણાએ તમારી પાસે શું શું કરાવ્યું છે? અહીં આટલું ખરાબ થાય છે તો મર્યા પછી કેટલું ખરાબ થો તેની કલ્પના કરો. એ પૈસાએ અને મોજશોખે તાને અહીં કેવો પાયમાલ કર્યા છે ! તમે જુદું નથી બોલ્યા ને ? રાગ-દ્વેષ કેડે પડયા છે અને સાચા બલા રહી શકયા નથી. ધન-ભોગ કેટલા ભૂંડા છે તે રામજાવવું પડે તેવું છેકે સમજાઇ જાય તેવું છે?
. અનેઅને તમે અટવી લંઘવા ન નીક્ળ્યા હોઇએ તો માર્ગ પામ્યા જ નથી, આવી લંઘવા નીકળ્યા હોઇએ તો માર્ગ પામ્યા છીએ કાં માર્ગ પામવાની તૈયારીમાં શરમ.
SESS
૨. નં. GR ॥
* જેટલા શ્રાવક હોય તેને ધનનો લોભ હોય તો તેને ભૂંડોલાગતોહોયતોધર્મલોભતેનાહૈયામાંસા યોહોય. * સંસારનું સુખ એવું છે કે જે જ્ઞાની સાવચેત ન રહે તો તેને પણ ગમી જાય અને દુર્ગતિમાં લઇ જાય.
* સુખ મળે તે પુણ્ય છે પણ ગમે તે પાપ છે.
*
*
સંસારનું સુખ જેને ગમે તેનો સંસાર શાશ્વત !
આજે અવિધિનું સામ્રાજ્ય છે. મુર્ખાઓનું આરિપત્ય છે. વિધિ જાણવાની મહેનત નથી. વિધિ ણ્યા પછી કરવાની ઇચ્છા નથી.
* ધર્મના સંસ્કારવાળુંજે પુણ્ય તેનું નામ પુણ્યા `બંધી પુણ્ય. ધર્મના સંસ્કાર જેપુણ્યસાથેજીવતા 1હોય તે પુણ્ય પુણ્યાનુબંધી નહિ.
મોક્ષ જોઇતો હોય તો મોક્ષ કઠીન નથી. નાઇતો હોય, તેને મોક્ષ કદિ ન મળે.
* આમનુષ્યપણુંપામ્યા પછી, આટલી સામગ્રી ામ્યા પછી પણ ગૃહસ્થપણુંજ ગમે છેતે સૂચવે છે ધર્મ સમજાયો નથી.
* સંસાર સારો લાગવો-માનવોતેમિથ્યાત્ત્વ.૨ ાંઆ બધું મને મળો તેનું નામ અવિરતિ. તેના ક્રોધ-માન-માયા-લોભખીલેલા જહોય. તેને ઇને તે ન કરવાના કામ કરી કરીને સંસારમાં રખાશે.
[2][2
Hit પી...
જૈન શાસન અઠ િ માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ૮૮ (લાખાબા ) C/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, ર્કાિગ્વજય પ્લોટ, જામનગર વતી
–
તંત્રી, મુદ્રક, પ્રકાશક : ભરત એસ. મહેતાએ - ગેલેકસી ક્રિએશનમાંથી
છાપીને રાજકોટથી પ્રસિદ્ધ કર્યું.