Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 19 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 235
________________ વારને નામ ? ‘વંદે વીટમ્’ નામનું પુસ્તક આમ તો તા. -૮-’૮૯ના રોજ બહાર પડેલું છે પણ તાજેતરમાં જ મારા જોવામાં આવ્યુ. આ પુસ્તકમાં વીરને વંદન કરવાને નામે લેખકે પોતાની ગરમ ગરમ વરાળ બહાર કાઢવાનો જ પુત્ર પ્રયાસ કર્યો છે. ‘દરેક શુદ્ર કે હીન કાર્ય મહાન કાર્યની ઓથ લઇને કર વામાં આવે તો મુગ્ધ જીવોને મૂર્ખ બનાવવામાં સો ટકા સફળતા મળે છે’- આ સત્ય લેખક સારીરીતે જાણે છે. અનેકવાર અનુભવ પણ કરી ચુક્યા છે. આ પુરતકના લેખક છેવિવાદાસ્પદ અને પરસ્પર વિરોધી વિધાનો કરવા માટે વિખ્યાત બનેલા (કુખ્યાત કે ના ચીન શબ્દ વાપરો તો બંધ બેસતો આવે એમ છે. પણ લોકોને અશ્લી લાગે છે.) તપોવની પન્યાસ શ્રી ચન્દ્રશેખર વિજયજી ગણિવર ! કમ - પ્રકાશન ટ્રસ્ટે આ પુસ્તક પ્રકાશિ । કર્યું છે. આ ટ્રસ્ટે - ટ્રસ્ટ મંડળે પ તાના પ્રકાશકીયમાં અજાણતાં જ ( કુલમાં ને ભુલમાં એક સત્યનો ઘટસ્ફો કરી દીધો છે. તેમણે પ્રકાશકીયમાં એકરાર કર્યો છે કે લેખકની હ્રદયની ગતિ અનિયમિત હતી ત્યારે આ ચિંતન ! પ્રગટ્યું હતું. જો કે આટલી માહિતી જ પર્યાપ્ત નથી. અમને તો ચોકસ ખાતરી છે કે - એ વખતે હૃદયની અનિયમિત ગતિની સાથે લેખકે પોતાની માનસિક સમતુલા, સ્વસ્થતા અને તંદુરસ્તી પણ ગુમાવી હતી. કમલ પ્રકાશન ટ્રસ્ટે શ્રી જૈનશાસન (અઠવાડીક) ૭ વર્ષ : ૧૪ ૭ અંક ૪૪ ૦ તા. ૧૩-૮-૨૦૦૨ પોતાના પ્રકાશકીયમાં ‘હાર્ટ-એટેક’ કે પોતાની દેવાધિદેવ વિષેન ની સાથે સાથે જ કોઇક ‘એ-વન’અજ્ઞાનતાનું વરવું પ્રદર્શન કર્યું છે તે મનોચિકિત્સક પાસે લેખક મહાશયની સૌ ગીતાર્થપુરુષો સમજી શકે તેમ છે માનસિક તંદરસ્તી વિષેનો રીપોર્ટ આવા પ્રદર્શનો તો આ પુસ્તકમાં ઠે મેળવી છાપ્યો હોત તો વાચકો ઉપર ઠેર પથરાયેલા છે. મહાન ઉપકાર થાત ! અને કદાચ મારે આ લખાણ કરવાની કસરત મારે પણ ન કરવી પડત !! આ સંપૂર્ણ પુસ્તકમાં લેખકની વર્ષો જુની વૈચારિક વિકૃતિઓ સ્થાને સ્થાને ખદબદે છે. તમે પુસ્તક ખોલો એટલે જ તમને ખબર પડી જાય તેમ છે કે લેખકની દાનત વીરને વંદન કરવાની છે કે મોતાની વૈચારિક વિકૃતિની વરાળ બહાર કાઢવાની પીરને નામે ? છે! વીરને વંદન કર્યા ન કર્યા ત્યાં તો લેખકશ્રીનો પગ પર્યાવરણના કુંડાળામાં પડી ગયો છે. જો કે તેઓ સમજીને જ પર્યાવરણમાં પડ્યાં, પછડાયા કે પલોટાયા છે તેથી પશ્ચાત્તાપ પેદા થવાનો કોઇ અવકાશ રહેતો નથી. દેવાધિદેવ શ્રીવીર પરમાત્માના આત્મશુદ્ધિ-મુક્તિકર જીવરક્ષાના મહાન તત્વને સાંસારીક સુખાકારીમાં વેચી મારનારા લેખકશ્રીએ વીર પરમાત્માને વંદન કર્યા છે કે વટાવ્યા છે (ચલણી નાણાંની જેમ) તે સુજ્ઞ વાચક પોતે જ નક્કી કરી લે. દેવાધિદેવને પર્યાવરણના આદ્યપિતા તરીકે જાહેર કરીને તે તારકોની સર્વજ્ઞતાનું સન્માન કર્યું છે ७०७ આ પુસ્તકનું એક પ્રકરણ ત ખાસ ધ્યાન ખેંચે તેવું છે. પેજ ૧૪ થી ૧૬૨ સુધીમાં ‘બીજો ઉપદેશ વિચારે અનેકાન્તી બનો' આ હેડીંગ નીચેના લખાણમાં લેખ નાયક વિવાદનો મધપુડો છંછેડ્યો છે અહીં આ પ્રકરણમાંના લેખકશ્રીન અવતરણો પહેલા આપીને પછીતેન ઉપરની સમાલોચના આપવામાં આ છે. જૈન શાસ્ત્રજ્ઞોએ (હાથીનું) દૃષ્ટાન્ત આપીને સ ફલિત કર્યું છે કે, “તમે જેની સાથે વૈચારિક-મતભેદ ધરાવો છો તે માણસનો, તેની અપેક્ષાએ સાચો પણ હોઈ શકે છે. તમે તેના દષ્ટિકોણથી તેના વિચારને વિચારો (પેજ.૧૪) સમાલોચના : ત શાસ્ત્રજ્ઞોના નામે લેખકે સફાઇબંધ ગપ્પ માર્યું છે. વાક્યરચનામાં પણ ગોટાળો છે. દરેક માણસ પોતાના દૃષ્ટિકોણથી પોતાના વિચારને સાચો જ માનતો હોય છે. જો બધા માણસો પોતાના દૃષ્ટિકોણથી સાચા બની ગયા તો દુનિયામાં જૂઠો કોણ ? નાસ્તિક પણ સાચો અને આસ્તિક પણ સાચો ! હિંસક પણ સાચો અને અહિંસક પણ સાચો ! ચોર પણ સાચો અને શાહુકાર

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300