Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
- વર્ષ-૧૨ અંક ૧ થી ૪: તા. ૫-૧૦-૯૯
આશ્રવ હેય-સંવર ઉપાદેય
- શ્રી વિરાગ
અરિહંત પ્રભુનાં વચનો છે
.
આશ્રયઃ સર્વથા હેયઃ ઉપાદેયચ્ચ સંવરઃ” અર્થાત્ | હેય અને ઉપાદેયનું જ્ઞાન થઈ ગયું. એકલા આશ્રવો અત્યંત ત્યાજય છે, અને સંવર (અત્યંત) ઉપાદેય છે. તત્ત્વજ્ઞાનથી ઉદ્ધાર નહિ થાય, હેય તત્ત્વ છે તો પણ આટલું જાણવા માત્રથી ન ચાલે, કિન્તુ આ હેય અને | જોતાં-આચરતાં ભય લાગવો જોઈએ. જો શ્રદ્ધાની પરિણતિ ઉપાદેય તત્ત્વના જ્ઞાનની સાથે એનાં સાચાં સ્વરૂપને અનુરૂપ | પ્રગટે તો જ તે ત્યાજય બને. ચિત્તનું વલણ જોઈએ.
પાંચ ઈન્દ્રિયોના વિષયો સુખો છોડો કારણ કે આરવ સ્વરૂપને અનુરૂપ ચિત્તનું વલણ એટલે શું?
છે. હેય છે. જો તેનાથી આપનાં ભયકંર દુઃખોના ભયમી
શ્રદ્ધા હોય તો નફરત છૂટે. ઉપાદેય લાગે.ગૃહસ્થોને પસા આશ્રવનું સ્વરૂપ મહા અનર્થકારી છે. આત્મ, વિનાશક
મીઠા-મીઠાં લાગે એ મહા આશ્રવ છે. તેનો ભય તેને છે. વાયુ મંડલમાં જેમ અનેક પુગલ (પરમાણું) હંમેશા રહેતા
સતાવતો નથી તેથી આશ્રવની ક્રિયા સતત ચાલુ છે. ત્યારે હોય છે. તેનાથી વાયુમંડળ દુષિત થાય છે. તેની જેમ જીવની |
| સંન્યાસી સાધુ પુરુષોને પૈસા ઉપાદેય લાગે છે. પૈસા દુર્ગ વધી આસપાસ કવર્ગણાના પગલો ફરતાં રહે છે. તે
લાગે છે તેનો ભય સતત નજર સમક્ષ રહે છે. તેની લોહચુંબકની જેમ જીવ ઉપર આવરણ નાંખે છે. આ
ઉપાદેયની ક્રિયા સતત ચાલુ છે. આવરણથી જીવના પોતાના ગુણો અર્થાતુ પોતાનું મૂળ સ્વરૂપ ઢંકાય જાય છે. જીવ હંમેશા કર્મ કરતો રહે છે. આશ્રવ તત્ત્વ એક સંન્યાસી હતા. ઝાડ નીચે બેસી પોતાની પણ હંમેશા ચાતું રહે છે. અને જીવાત્મા આવરણથી ઢંકાય | આરાધના કર્યા કરે. નદી નાળે આવતા લોકો તેને જાય છે માટે અત્યંત ત્યાજય આ આશ્રવ સ્વરૂપ છે. આશ્રવ નમસ્કાર કરે. નિસ્પૃહી એવા સંન્યાસીના આશીર્વાદથી પ્રત્યેનું આપણું વલણ ધૃણાનું, અરૂચિનું, ભયનું હોવું જોઈએ. કંઈકની ઈષ્ટફળ સિદ્ધિ થવા લાગી. સંન્યાસી પોતા ની આશ્રવનું નામ પડે ત્યાં ભય લાગવો જોઈએ તેનો અભાવ થવો પ્રસિદ્ધિ કરવા માંગતા ન હતા છતાં પણ લોકોએ તેમની જોઈએ.
ખ્યાતિ પ્રસિદ્ધિ વધારી દીધી.
ખાખી બંગાળી સંન્યાસીની પ્રસિદ્ધિ સાંભળીને નગરનો રાજા સંન્યાસી પાસે આવ્યો.
प्रिक्तपाणिर्न पश्येत हि राजानं दैवतं गुरुम् ।।
એમ સંવરનું સ્વરૂપ મહા કલ્યાણકારી છે. અને આત્માની ઉન્નતિ કરનાર છે. સંવરનો અર્થ છે કર્મને રોકવા, કર્મને અટકાવવા, કર્મને આવતાં બંધ કરવા એટલે પ્રમાદ આદિ કષાયોનો ત્યાગ કરવો, મમત્ત્વનો ત્યાગ કરવો, ચોરી ન કરવી, નિંદા ન કરવી, ઈન્દ્રિયોને વશ રાખવી, સાચું બોલવું, બ્રહ્મચર્યનું પાલન કરવું એ બધું સંવર છે. એના આચરણથી જીવ નવા કર્મો બાંધતો નથી અને જુના લાગેલા કર્મો દૂર કરે છે. સંવરના ભેદો પ્રત્યે રૂચિ કેળવવી. આકર્ષણ ઉભું કરવું. સંવરનું નામ પ ત્યાં જીવને આલ્હાદ ઉત્પન્ન થાય છે.
રાજા, ઈષ્ટદેવ અને ગુરુનાં દર્શન ખાલી હાથે ન
કરાય':
અત્યારના ભાવિકોને આ વાત ગળે ઉતરતી ની. ભગવાન પાસે તથા ગુરુ પાસે ખાલી હાથે ચાલ્યા આવે છે. તે ખોટું છે દેવ અને ગુરુનું બહુમાન જાળવવું જોઈએ.
S