Book Title: Jain Paramparano Itihas Vol 3
Author(s): Darshanvijay, Gyanvijay, Nyayavijay
Publisher: Charitra Smarak Granthmala

Previous | Next

Page 863
________________ જૈન પરંપરાને ઇતિહાસ–ભાગ ૩ [ પ્રકરણ પદ્ય સંસ્કૃત લખાણની નીચે સંસ્કૃતમાં ગદ્ય લખાણ છે તે આ પ્રમાણે संवत १६७७ वर्षे वैशाख शुदि ३ शनी श्री अजारापुरमहातीर्थजीर्णोद्धारो जातः ।। __ श्री तपागच्छे भट्टारकप्रभुश्री पू० श्री विजयदेवसूरिराज्ये पं० श्री मेहमुर्नीद्रगगिशिष्य पं० श्री कल्याणकुशलगणि शिष्य पं० श्री दयाकुशलगणिशिष्येण । प्रशस्तिरियं लिखिता गणिभक्तिकुशलेन । श्रीरस्तु ॥ (આત્માનંદ જૈન પ્રકાશ પુ. ૫૯ અંક ૧૦ સં૦ ૨૦૧૮ને શ્રાવણને અંક પૃ૦ ૧૩૩, ૧૩૪, ૧૩૫) પર દયાકુશલે “ભ૦ વિજયદેવસૂરિ સજઝાયમાલા બનાવી. (ઐતિહાસિક સઝાયમાલા નં. ૩૫) અને તે જ પરિવારના ૫૦ લાભકુશલે “વિજયસિંહસૂરિસન્ઝાય કડી–૫” બનાવી. (–પ્રક૫૫ પૃ૦ ૭૩૭, ૭૪૬) (ઐતિહાસિક સક્ઝાયમાલા નં. ૩૪) ૬૧. પં. સુરકુશલગણિ, પં. ભકિતકુશલગણિ– ૫૦ ભક્તિકુશલગણિ પં. દયાકુશગણિના શિષ્ય હતા. ભ૦ વિજયસિંહસૂરિના રાજ્યમાં તેમણે સં. ૧૬૮૫ના માત્ર સુ. ૨ ને સોમવારે માંગરેલમાં ક૯પરિણાવલી-પટ્ટાવલી” લખી, તે સં૦ ૧૬૦૭ (સં. ૧૬૭૭)ના આ૦ સુ. ૧૫ના રોજ પ્રભાસપાટણમાં વિદ્યમાન હતા. ૭. મહેર હાર્ષિગણને શ્રમણવંશ ૫૭. મહોર હાર્ષિગણિ ૫૮. મહ૦ ઉદધોતવિજયગાણુ-તે આ. વિજયદાનસૂરિના ઉપાધ્યાય હતા. પ૯. પંર જીવર્ષિગણિ. ૬૦. પં. દામષિગણિતેમનું બીજું નામ પં. ધર્મકુશલગણિ પણ મળે છે. તેમણે સં૦ ૧૬૨૮માં અમદાવાદમાં આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883 884 885 886 887 888 889 890 891 892 893 894 895 896 897 898 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933