Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust
View full book text
________________
पौडी ९
६३ सुणिऐ ईसरु बरमा इंदु
६४ सुणिऐ मुखि सालाहण मंदु | ६५ सुणिऐ जोग जुगति तनि भेद । ६६ सुणिऐ सासत सिमृति वेद ।
६७ नानक भगता सदा विगासु । ६८ सुणिऐ दूख पापका नासु ॥ ९ ॥ અથ
નામ પામવાથી શિવ, બ્રહ્મા અને ઇન્દ્ર બન્યા છે; (૬૩) નામ પામવાથી મંદ હોય તોપણ મુખે પરમાત્માની સ્તુતિ ગાતો થઈ જાય; (૬૪)
નામ પામવાથી યોગ-યુક્તિ તથા શરીરનાં (ચક્ર, નાડી વગેરેનાં) રહસ્યો સમજાય (૬૫)
નામ પામવાથી શાસ્ત્ર, સ્મૃતિ અને વેદ (નું હા) અવગત કરે; (૬૬)
હે નાનક, ભક્તો સદા સુખે કલ્લોલતા રહે છે; (૬૭) નામ પામવાથી (ખરે જ) દુ:ખ-પાપનો નાશ થાય છે. (૬૮)
૧. બુદ્ધિમાં મંદ. ‘પાપી' એવા અર્થ પણ લેવાય. ૨. સાજાળ । આ કડીના અર્થ એવો પણ લેવાય કે, ‘નામ પામવાથી નાના-મોટા (મુલિ– મુખ્ય, મેાટા;
..
મંર્ = હલકા, નાના) સૌ પરમાત્માની સ્તુતિ કરતા થાય છે.' બીજો અર્થ એવા પણ થાય છૅ, નામ પામવાથી મંદ એટલે કે નાના – પાપી – મનુષ્ય પણ મુખ્ય (મુલિ) તરીકે પ્રશંસા (સાલ્ટાહા) પામે.' ૩. માતા – અર્થાત્ ગુરુ પાસેથી નામ પામીને સતત સ્મરણ કરનારા.
Jain Education International
RR
For Personal & Private Use Only
www.jainelibrary.org