Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust

Previous | Next

Page 196
________________ સિધ-સટિ કપ ૧૪૩ તે વખતે (એને સંચાલિત કરનાર) પ્રાણવાયુ ક્યાં હોય? ‘તું કહે છે તેમ તે અવધૂત, મન (પરમાત્મામાં) લીન થઈ જાય, ત્યારે પેલો અનાહત નાદ ક્યાં રહે?' (નાનક કહે છે – પરમાત્માની કૃપા થાય, અને સદ્ગુરુની સાથે તે મિલાપ કરાવે – “ત્યારે મન આત્મ-સ્વરૂપમાં સ્થિર થાય. “મન પોતે પોતાને ખાઈ જાય, ત્યારે નિર્મળ થાય અને તેની દોડાદોડ ટળે!” (સિદ્ધો પૂછે છે :-) (પણ એમ ગુણ ગાવાથી) મૂળ કારણને શી રીતે પિછાને? આત્માનું જ્ઞાન શી રીતે પ્રાપ્ત કરે ? તેવો માણસ ચંદ્ર અને સૂર્ય (-નાડીઓમાં સંચાર કરતા પવન)-ને પોતાના મૂળ સ્થાનમાં કેવી રીતે સમાવી દે? (એ બધું તો યોગમાર્ગો જ કરી શકે !)” (નાનક કહે છે :-) માણસ સદ્ગુરુનું શરણ પામીને “અહં'પણું અને “મેં'પણું વચ્ચેથી ભૂંસી નાખે, તો સહજ દશામાં સમાઈ રહે. [૬૪] [નાન –રાષ્ટ્ર) “દુ મનુ નિ હું હિ વણી છે. " મુમુવિ મૂક પછાળ હૈ | नाभि पवनु घरि आसणि वैसे ___ गुरमुखि खोजत ततु लहै ॥ ૧. વના | ૨. ન્યૂ મવા - જેનું ભ્રમણ ટળ્યું હોય. ૩. નર | ૪. મેરા ૫. નિર ઘરિ I ૬. ધાવતુ / ૭. ઘરે સમાવૈ | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208