Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust

Previous | Next

Page 202
________________ સિધ-ગોસટિ ૭૦ गुरमुखि जोगी जुगति पछाणे ગુરમુવિ નાનો ગાળે / દૂર // - અથ ]નાનક - ચાલુ) “સદ્ગુરુનું શરણ લઈને કોઈ વિરલો સત્ય-પરમાત્માના નામને જપે છે; “સદ્ગુરુનું શરણ લેવાથી સત્ય-પરમાત્માનો ઉપદેશ હૃદયમાં ચોટે છે. “સદ્ગુરુનું શરણ લેવાથી મન (પરમાત્માના રસમાં) ભીનું થાય છે, પરંતુ આ વાત કોણ સમજે છે? - “ગુરૂનું શરણ લેવાથી પોતાના આત્મ-સ્વરૂપમાં સ્થિત થવાય; “સદ્ગુરુનું શરણ લેવાથી યોગની સાચી યુક્તિ જાણવા મળે; નાનક કહે છે કે, સદ્ગુરુનું શરણ લેનારો એક પરમાત્માનો સાક્ષાત્કાર પ્રાપ્ત કરે. [૬૯] – ૭૦ [નાન – રાષ્ટ્ર) "बिनु सतिगुर सेवे जोगु न होई बिनु सतिगुर भेटे मुकति न कोई । बिनु सतिगुर भेटे नामु पाइआ न जाइ - વિનું સતિપુર મેરે મહીં હું પાછું बिनु सतिगुर भेटे महा गरबि गुबारि नानक बिनु गुर मुआ जनमु हारि ॥ ७० ॥૧. સાચું સ૬ ! સાચું નામ – સત્ય પરમાત્માનું નામ. ૨પરારોટ્ટ ! ૩. વિરાં કોરૂ I કોઈ વિરલે જ સમજે. ૪. નિઝ ઘર I પિતાના ઘરમાં – ધામમાં – સ્વરૂપમાં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208