Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust

Previous | Next

Page 198
________________ सिद्ध नानक० સિધ-ગોસટિ 38 ६६ 'जा इहु हिरदा देह न होती तउ मनु कैठे रहता । नाभि-कमल असथंभु न होतो ता पवनु कवन घरि सहता ॥ → रूपु न होतो रेख न काई ता सबदि कहा लिवलाई । रकतु बिंदुकी मडीं न होती મિતિ-નીતિ નહી પારે ॥ वरनु भेखु असरूपु न जापी किउ करि जापसि साचा । ' Jain Education International " नानक नामि रते वैरागी વ તવ સાચો સાચા || ૬૬ || - અ (સિદ્ધો પૂછે છે :–) ‘જ્યારે આ હૃદય કે આ દેહ ન હોય, ત્યારે મન કયાં રહે ? ‘નાભિ-કમળરૂપી સ્તંભ' ન હોય, ત્યારે ભવન કયે સ્થાને વસે ક જ્યારે રૂપ ન હોય, કે કોઈ રેખા-ચિહ્ન ન હોય, ત્યારે અનાહત નાદઃ કાં લીન થાય ? ૧૩૫ • જ્યારે લોહી અને વીર્યબિંદુનું બનેલું આ ખોરડું× ન હોય, ત્યારે આ સાચું પરમ તત્ત્વ છે કે નહિ એની પરખ કણ કરે?” ‘પરમાત્માનો કોઈ વર્ણ, વેશ, કે સ્વરૂપ જ ન હોય, તો તે જ સત્ય-પરમાત્મા છે, એમ કેમ કરીને જાણી શકાય ? ' ૧. અસથમુ । - થાંભલા – ટેકવનાર. ૨. રે । સ્થાન. ૩. સહતા । ૪. સર્વાત્ । ૬૭મા પદમાં ગુરુ નાનકના જવાબમાં તેને સજ્જુ સુ સારી તરીકે ઉલ્લેખ્યો છે. એટલે સારરૂપ – તત્ત્વરૂપ – શબ્દ – ધ્વનિ – નાદ એટલે અનાહત નાદ. ૫. મટ્ટી । ૬. મિતિ-અમતિ – સીમા અને કિંમત. ૭. નહી મળે, ન જ સમજાય. ૮. ૬ નાપી – ન જણાતાં હાય – ન હોય. = ન જ જાણવા For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208