Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust

Previous | Next

Page 159
________________ પ'નગ્રંથી (નાનક પૂછનારાઓની જિજ્ઞાસા જોઈ, વિગતે જવાબ આપે છે :) ૧૨૬ “પરમાત્માના હુકમથી બધું ઉત્પન્ન થાય છે,॰ અને સમેટાઈ પણ જાય છે. બધું પરમાત્માના હુકમમાં સમાઈ રહેલું છે. “પૂરા ગુરુ પાસેથી સત્ય પમાય; તેમની પાસેથી પામેલા નામના સાધનથી પરમાત્માની ગતિમિતિ જાણૅ. [૨૨] – २३ [ જ્ઞાન – વાર્ણ ] " आदि कउ बिसमाद बीचारु कथीअले सुन निरंतर वासु लीआ । अकलपत मुद्रा गुर गिआनु बीचारीअले घटि घटि साचा सरब जीआ ॥ गुर बचनी अविगति समाई ऐ तु निरंजनु सहज है । Jain Education International नानक दूजी कार न करणी સેવ, સિવુ સુ લોગિન હૈ । हुकमु बिसमादु हुकमि पछाणै जीअ जुगति सचु जाणै सोई ॥ आपु मेटि निरालम् होवै अंतरि સાચુ ગોળી દ્દીને સોફ્ે ॥ ૨ ॥ અથ [નાનક – ચાલુ ] “(જીવ કયાંથી આવ્યા વગેરે) સૃષ્ટિના આદિનો વિચાર (આપણ જીવોથી) વિસ્મય – આશ્ચર્યની પરિભાષામાં જ કરી શકાય' : શૂન્ય - નિર્ગુણ એવા પરમાત્મા હંમેશાં પોતામાં સ્થિત રહે છે. ૧. આવૈ । ૨. નાવૈ । ૩. સરે । ૪. શક્તિ અને માપ, પહોંચ અને હૃદ અર્થાત્ પૂરેપૂરી સમજ, ૫. થામહે - કહેવાયો છે. ૬. વાસુ હીઞા – વાસ કરેલા છે. For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208