Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust

Previous | Next

Page 191
________________ ૫ જગ થી “(પરમાત્માનું) નામ મનમાં વસે, એટલે તન, મન અને વાણી નિર્મળ થાય. 66 ‘ગુરુ પાસેથી ના` પામવાથી ભવસાગર તરી શકાય; અને અહીં તથા તહીં – આ લોકમાં કે પરલોકમાં જે એક (વ્યાપેલો) છે તેનો સાક્ષાત્કાર થાય; “જેનો કોઈ વર્ણ નથી, ચિહન નથી, પણ નથી, એવા પરમાત્માને ગુરુ પાસેથી પામી શકાય. [૫૯] — ' ૧૫૮ [નાન – ચાલુ ] “त्रै सत अंगुल वाई अधू सुन सचु आहारो । गुरमुखि बोलै ततु विरोले त्रै Jain Education International गुण चीनै अलख अधारो | मेटे सबदु बसाए ता मनि चूके अहंकारो | अंतरि बाहरि एको जाणै ता हरि नामि लगै पिआरो ॥ सुखमना इड़ा पिंगुला बूझैं તેમજ જે ભ્રમ રૂપ પામેલા નામ વડે जा आपे अलखु लखाए । नानक तिहुते ऊपर साचा સતિપુર્ સતિ સમાÇ '' || ૬૦ || અથ [નાનક – ચાલુ] .. હે અવધૂત, દશ આંગળ જેટલો (બહાર નીકળનારો અને સંસાર ઊભો કરનાર) જે પવન છે, તેને ખાઈ જનાર કોઈ હોય, ૨. છાણૈ – ૧. સવ । નામ કે ઉપદેશ. તે બંને એક જ સમજવાં, ઓળખી શકાય – સાક્ષાત્કાર કરી શકાય. ૩. આદારો । For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208