Book Title: Guru Nanakna Tran Bhakti Pado
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust
View full book text
________________
જયથી
અર્થ હે નાનક, મનથી પોતાને શાણા માનનારા ગુર્ન સેવતા નથી.
તેઓ ફોફ તલના છોડની જેમ, (પાક લણીને) ખાલી કરાયેલા ખેતરમાં પડતા મુકાય છે.
નાનક કહે છે કે, ખેતરમાં પડતા મુકાયેલા એમના સો-સોપ માલિક થતા આવે છે.
અને બહારથી) તેઓ બાપડા ગમે તેટલા ફળતા-કૂલતા દેખાય, પણ તેમની અંદર તો માત્ર રાખ જ હોય છે. [૩]
૧. જોત | ૨. ન નેતનહી ! – ચિતવતા નથી – શરણે જતા નથી, એવો ભાવ. ૩. ગૂગા ૪. મૂળ - સૂના. ૫. સ૩- શત-સ. ૬. નાહ-નાથ, માલિક. પૂરા ગુરુ મળ્યા ન હોવાથી ગમે તેવા સો સે જણ તેમના ગુરુ થઈ બેસે છે, એ ભાવ. ૭. સુકાઈ !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org