________________
૧૫૦ ]
ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગાળવિજ્ઞાન
ગુજરાતના વ્યાપાર (રેલ્વે મારફતે) નિહાળ્યા પછી હવે ગુજરાતની હદની અંદર આવેલી રેલ્વે મારફતે કેટલા વ્યાપાર ચાલે છે તે તપાસીએ. ગુજરાતની મુખ્ય રેલ્વેશાખાએ! કે જેને વિષે ચેકસ આંકડા મળી શકે છે તેની મારફતે કેટલા માલની અવરજવર થાય છે તે, અને તેમાંથી મળતી આવક નીચેના કોઠામાં૧ બતાવેલાં છે.
કાઠા નં. ૬
રેલ્વેનું નામ
રેલ્વે
તાીવેલી ગાયકવાડ હેસાણા ગાયકવાડ પેટલાદ અમદાવાદ પ્રાંતીજ ચાંપાનેર શીવરાજપુર પીપલાડ દેવગઢ આરીયા ધ્રાંગધ્રા સ્ટેટ તારાપુર ખંભાત રાજપીપળા સ્ટેટ નડીઆદ કપડવંજ ગાધરા લુણાવાડા
,,
,,
..
""
..
""
,,
39
,,
32
અવર જવર
થયેલા માલનુ ટનમાં વજન
૩૨૦૪
૩૨૪૦
૧૧૪૧
૧૫૧૫
૫૪૦
૪૫
૪૦૩
૩૮૮
૩૫૦
૨૪૩
૧૩૮
( હજારમાં )
રેલ્વેને મળેલી તેમાંથી આવક=ઇ. સ.
૧૯૩૧-૨૨
રૂા.
૧૨,૮૪
૬,૫૮
૧,૫૭
૩,૨૬
હર
૬૧
८०
४०
૯૩
૭૯
૩૬
૧૧,૬૨૭
૨૮,૮૬
ગુજરાતમાં આવેલી કેટલીક નાની શાખાઓના તથા વડેાદરા રાજ્યની શાખાઓના તથા ખી. ખી. એન્ડ સી. આઈ. રેલ્વેના મુખ્ય માર્ગના આંકડા ઉપરના કોઠામાં આપેલા નથી. તેમ જ કાઠીયાવાડની રેલ્વેના આંકડા પણ નથી આપેલા આ બધી રેલ્વેના
૧. Collected from History of Indian Railways (Government Publication.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com