Book Title: Gujaratnu Prakritik ane Vyapari Bhugol Vigyan
Author(s): Bhogilal Girdharlal Mehta
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 211
________________ ૧૮૦ ]. ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂગોળવિજ્ઞાન પાલણપુર-ડીસા રેલ્વે. મધ્યમ પાટાની આ રેલ્વે બનાસકાંઠા એજન્સીમાં વ્યવહારને મુખ્ય માર્ગ છે. તે પાલણપુરથી ડીસા સુધી દોડે છે. આ રેલ્વે પાલણપુર દરબારની છે, પણ તેને વહીવટ બી. બી. એન્ડ સી. આઈ. રેલ્વેને સેપેલો છે. ઇ. સ. ૧૮૯૩ માં આ રેલવે તૈયાર થઈ હતી. ઈ. સ. ૧૯૩૦-૩૧ ની ગણત્રી પ્રમાણે તેની લંબાઈ ૧૭-૧૧ માઈલ હતી, અને તે જ વર્ષમાં એકંદર આવક આશરે રૂા. ૧ લાખ હતી. રાજ્યની મુખ્ય પેદાશ કપાસ, ડાંગર, શેરડી, અનાજ, જંગલની પેદાશ, બળદ વગેરે આ માર્ગે જ નિકાશ થાય છે. રેતાળ પ્રદેશમાં આ રેલવે સિવાય બીજું વ્યવહારનું સાધન કંઈ નથી. ચાંપાનેર-શીવરાજપુર પાણું રે આ સાંકડા પાટાની રેલ્વે બી. બી. એન્ડ સી. આઈ. રેલ્વેના ચાંપાનેર રટેશનથી પાણહીલ્સ સુધી જાય છે. ખનીજવાળા પ્રદેશમાં આ રેલવે આવેલી હોવાથી ખનીજની નિકાશ ઘણી થાય છે. આ રેવે ગુજરાત રેલવે કંપનીની છે, પણ વહીવટ બી. બી. એન્ડ સી. આઈ. રેલ્વે કરે છે. ઇ. સ. ૧૯૧૧ માં આ રેલ્વે ખુલ્લી મૂકાઈ હતી. ઇ. સ. ૧૯૩૦-૩૧ માં આ રેલ્વેની લંબાઈ ૩૦૬૮ માઈલ હતી. એકંદર આવક અશરે રૂ. ૧ લાખ થયેલી. ઇ. સ. ૧૯૩૧-૩૨ માં આ રેલ્વે મારફતે ૫૪ હજાર ટન માલની અવરજવર થયેલી અને રેલવેને તેમાંથી રૂા. ૭૦ હજારની આવક મળેલી. વળી આ માલમાંથી ફકત ૩ હજાર ટન માલ આયાત થયેલો, પણ ૫ હજાર ટન માલ નિકાશ થયેલ. આ સાબીત કરે છે કે આ રેલ્વે મારફતે નિકાશ (ખનીજની) વધારે પ્રમાણમાં થાય છે. તે જ વર્ષમાં લગભગ ર૭ હજાર ટન ખનીજની જ અવરજવર થયેલી તે į History of Indian Ruilways, (1932–3:), p. 56. ૨-૩ , , , pp. 8–59. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252