Book Title: Gatchmat Prabandh Jain Geeta
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. દરેક તીર્થંકરના જેટલા ગણધરા ડાય છે તેટલા ગચ્છા પ્રગટે છે. લશ્કરની ટુકડીઓના ભેદાની પ્રેક ગાના ભેદ હાય છે, એટલે તેમાં ત્તવત્રિચારભેદ હાતા નથી, પરંતુ લાખા સાધુઓ વગેરે ટુકડીઓના રૂમમાં ગચ્છ તરીકે ગોઠવાઇ પ્રવતી શકે છે. કોઇપણ વૃક્ષ ઉત્પન્ન થયું એટલે તેને ડાળાં પાંખડાં તા થવાનાં તેમ કેઈપણુ તીર્થંકર ધર્મ પ્રકટાબ્યા એટલે ગણુધર ભેટ મા બીજા સેઢા ગચ્છા-મતા વગેરે તે ઉત્પન્ન થવાના, અને ઘણા કાલે તેમાંથી પાખડા પણ પ્રગટ છાનાં. શ્રી રૂષભદેવના વખતમાં અને તે પશ્ચાત્ શ્રી સુવિધિનાથ અને શીતલનાથની વચમાં ધર્મ ભેદો પ્રગટ્યા છે. શ્રી નેમિનાથના વખતમાં પણ અન્ય ધર્મો નીકળ્યા છે. શ્રી મહાવીર પ્રભુના સમયમાં પશુ ગીતમબુદ્ધે, ગાથાળે, જમાલી વગેરેએ સ્વબુદ્ધચનુસારે ધર્મભેદો પ્રકટાવ્યા હતા, અને તેમાં કરોડા લાખેાની સખ્યામાં મળ્યા દાખલ થયા હતા. શ્રી મહાવીર પ્રભુના સમયમાં વૈદિક અને વેદા For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 621